________________
૫૨૧
ત્રીજુ કાંડ
તો પછી અતિશયન દર્શાવનાર ઉત્કૃષ્ટ ગુણના વાચક પ્રથમાન્ત શબ્દને આ તરજૂ પ્રત્યય લાગે છે એવો પક્ષ સ્વીકારવો પડશે, જેથી જન અતિસે પાર્થ એટલે નાર્થતા પાર્થનતિરોતે રત્ન: એટલે તા: I wાઈ તિ : એટલે તારા અને ક્ષારું અતિશતે એટલે ત્રિતા એવા પ્રયોગો થશે.
આ બીજો વિકલ્પ સ્વીકારતાં બીજી જ કેટલીક મુશ્કેલીઓ આવશે તેમને ભાષકારે દર કરી છે, લિંગ અને વચન અંગે પણ કહી શકાય કે આશ્રય પ્રમાણે. અાવા શબ્દોનાં લિંગ અને વચન થશે.
હવે આ અતિશાયન અર્થ દર્શાવનાર પ્રત્યય વડે ચઢિયાતા થવા રૂપી ક્રિયાને જ બોધ થતું હોય તે આવા તમ કે રૂઢ= પ્રત્યયવાળા શબ્દને લિંગ અને વચનના પ્રત્યા લાગશે જ નહિ. અને જે આશ્રય પ્રમાણે લિંગ અને વચન સમજવાં એમ કહેવામાં આવે તે ચઢિયાતા બનનાર અને જેનાથી ચઢિયાતા બનવામાં આવે છે તે બને ચઢિયાતા બનવાની ક્રિયાના આશ્રય હેવાથી સુરત: વગેરે શબ્દમાં દ્વિવચન થશે.
આવી શંકાને જવાબ આપતાં જણાવવામાં આવ્યું છે કે અતિશાયનમાં શી ધાતુ અકર્મક છે અને તેને ઉપસર્ગ પ્રાપ્ત થતાં તે સકર્મક બને છે એ વાત સ્વીકારીએ તે પણ શી ધાતુ માત્ર કથભાવક જ છે. તેથી ક્રિયાની પ્રવૃત્તિ કર્મમાં થતી નથી. તેથી ક્રિયાને આશ્રય કમ બનતું ન હોવાથી દ્વિવચન થશે નહિં.
काल्यां कालाद् द्वितीयान्तात्काले काल्यास्तरब भवेत् । न्यक्कर्तरि तथा गाय गर्गेभ्यः प्रत्ययो भवेत् ॥१६१।। न्यक्कर्तृषु च गर्गेषु गार्यात् स्यात् तच्च नेष्यते ।
कुमार्याः स्वार्थिके डीप स्यात् प्रकृत्यर्थो हि नाधिकः ॥१६२॥ વાણિી (શબ્દ)ની ઉત્કૃષ્ટતા દર્શાવવી હોય ત્યારે દ્વિતીયાન્ત જાર શબ્દને અને
(શબ્દ)ની ઉત્કૃષ્ટતા દર્શાવવી હોય ત્યારે જારી શબ્દને તાજુ પ્રત્યય લગાડવામાં આવે છે. એ પ્રમાણે પાર્થ શબ્દ નિકૃષ્ટતા દર્શાવતું હોય ત્યારે જ શબ્દને (ઉત્કૃષ્ટતા વાચક) પ્રત્યય લાગે છે અને ઉર્જા શબ્દ નિકૃષ્ટતા દર્શાવતું હોય ત્યારે જા ને પ્રત્યય લાગે છે, પરંતુ આ ઈષ્ટ નથી.
કુમાર એવા પ્રકૃતિ(શબ્દ)ને સ્વાર્થમાં (તાજુ લાગતો હોય તે પ્રકૃષ્ટ અર્થમાં) [ પ્રત્યય લાગશે, કારણ કે પ્રત્યાર્થ કરતાં પ્રકૃતિને અથ અધિક નથી, (૧૧-૧૨)
પ્રકૃતિ શબ્દ અને પ્રકૃટતાવાચક શબ્દ લાગતાં થયેલા શબ્દરૂપ વચ્ચે જુદાં લિંગની કેવી સ્થિતિ હોય છે તેનાં ઉદાહરણ ભાષ્યમાંની ચર્ચાને અનુસરીને અહીં આપવામાં આવ્યાં છે.
વા-૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org