________________
પાક
વાયપાસ
માં સર્વે પાં જીવુ તિ શ્રદ્યુત : ! અને શુક્ર ગતિશેસ શુઝત૨: મે એવા પ્રયોગમાં જબ્બયન્ત અને દ્વિતીયાન્ત શબ્દ નિકૃષ્ટતાના વાચક છે. આ ઋg અને ફ, જેમને નપુંસક પ્રકૃતિ શબ્દો સમજીશું, તેમના પછી પ્રકર્ષવાચક તમન્ અને તર૬ પ્રત્યયો જોડવામાં આવે તો ઢઘુતમ:, શ્રદ્યુતના અને શુર:, શુક્રતા જેવાં જુદાં લિંગનાં શબ્દરૂપ થશે. તેથી પ્રત્યયાત પ્રકૃતિ શબ્દના સંદર્ભમાં તે તે શબ્દો જુદા લિંગવાળા થશે.
ઉપર જણાવ્યું તેમ ૧૬૦ થી ૧૬૮ સુધીની કારિકામાં પ્રકવાચક શબ્દોનાં લિંગ અને વચન અંગે વિચાર કરવામાં આવશે. આના અનુસંધાનમાં પ્રાર્થની ચર્ચા કરતા સૂત્ર કાતિજ્ઞાને તમfaezનો ! (૫. ૩. ૫૫, કોઈ પણ પદાર્થના પ્રકલ્પની વિવેક્ષા હોય ત્યારે તેના વાચક શબ્દને સ્વાર્થ સમજૂ અને હુક્કન પ્રયો લાગે છે) ઉપરનાં વાર્વિક અને ભાષ્યમાં મળતી ચર્ચાના કેટલાક મુદ્દાઓ ભતૃહરિએ રજૂ કર્યો છે.
પ્રકર્ષનો સંદર્ભ શબ્દ સાથે નહિ પરંતુ અર્થ સાથે છે, તેથી જેને અંતે કી અથવા બ્રાન્ હોય અથવા જે પ્રાતિ પદિક હોય તેવા શબ્દોને સુ-વિભક્તિના પ્રત્ય-લાગે છે. આવા શબ્દોના અર્થને સંબંધ પ્રક સાથે છે.
આવા ફી અથવા માન્ જેને અંતે છે, એવા શબ્દો અને પ્રાતિપદિકને અર્થ દ્રવ્ય, ગુણ અથવા ક્રિયા સમજી શકાય અને આવા દ્રવ્યવાચક, ગુણવાચક અથવા ક્રિયાવાચક શબ્દોનો પ્રકર્ષ દર્શાવી શકાય. જાતિનો પ્રકર્ષ દર્શાવી શકાતું નથી. જોતર, ગોતરા અને કાશ્વતઃ ૩જતરા એવા પ્રયોગો થઈ શકશે. કારણ કે આ પ્રયોગોમાં જો કે અન્ય જાતિને પ્રકર્ષ વિવક્ષિત નથી. પરંતુ તે તે શબ્દો દ્વારા વિવક્ષિત ગુણેને પ્રકર્ષ સમજવાને છે. જોતર એટલે ગાડું ખેંચનાર જ નહિ પણ હવે જોતરવામાં આવતો બળદ. ગોતા એટલે દરેક વર્ષ વિયાતી ગાય એટલું જ નહિ પરંતુ પ્રત્યેક વર્ષ પાડીને જન્માવતી ગાય. અવતર એટલે ચાર યોજન નહિ પરંતુ આઠ યોજન દોડનારો ઘેડો.
ક્રિયાનો પ્રકોપ સમજવાનું હોય ત્યારે સાધનનો પ્રકાર સમજવાનો નથી, કારણ કે, ઉતમ રસોઈ બનાવનારના કાર્યો માટે આપણે પતિતમામ પ્રયાગ વાપરીએ છીએ. અહીં ક્રિયાનો પ્રકર્ષ છે. લાકડાં ઉત્તમ લાવે છે, ઉત્તમ અગ્નિ સળગાવે છે, મોટાં વાસણે લાવે છે એવો સાધનપ્રકઈ વિવક્ષિત નથી.
ઉપરની બધી બાબતો-દ્રવ્યને પ્રકર્ષ ન સમજવો, જાતિનો ન સમજ, સાધનનો ન સમજો-માટે જુદાં વિધાનો કરવાની જરૂર નથી. કારણ કે, સ્વાભાવિક રીતે જ આ બધાને બદલે માત્ર ગુણને પ્રકષ જ વિવક્ષિત હેાય છે.
તરમ્ અને તમન્ પ્રત્યે અંગે એક બીજો મુદ્દો પ્રાપ્ત થાય છે. જેને આ પ્રય લાગે છે તેને માટે કઈ વિભક્તિ સમજવી એવા પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે દ્વિતીયા અથવા પ્રથમ સમજવી. જેને માટે પ્રકૃધ્યત્વ સમજવાનું છે એવા અપકૃષ્ટ ગુણવાચક શબ્દની દ્વિતીયા સમજવી, જેમ કે, 1 અતિ રાતે : 1 આમ સમજવામાં આવતાં સ્ત્રી અને તે વાંઢઃ તિર: ! ને બદલે ઋાતિ; પ્રયોગ પ્રાપ્ત થશે, એ પ્રમાણે વાઢ મતિ સ્ત્રી જા૪િતરાને બદલે કાઢતા એ પ્રયોગ પ્રાપ્ત થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org