SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ उपायमात्रं नानात्वं समूहस्त्वेक एव सः । विकल्पाभ्युच्चयाभ्यां वा भेदसंसर्गकल्पना ॥९७॥ (સમાસમાં) જુદાં જુદાં પદોની કલ્પના, તે સમાસને સમજવાના માત્ર ઉપાય તરીકે જ છે, (સમાસનાં ઘટક પદાના) સમૂહ તે એકજ છે. ભેદ અને સંસની કલ્પનાં વિકલ્પ અને સમુચ્ચય ઉપરથી પ્રાપ્ત થાય છે (૯૭) वृत्ति वर्तयतामेवमबुधप्रतिपत्तये । भिन्नाः संबोधनोपायाः पुरुषेष्वनवस्थिताः ॥९८ ॥ આ પ્રમાણે સમાસને સમજાવનારાએ આજ્ઞાનીઆની સમજણ માટે જુદા જુદા અને (વારવાર) અદલાતા ઉપાયા ચે!જ્યા છે. (૯૮) સમાસ અને વાકયના અમાં ભેદ ન સમજનારાએ અજહસ્વાર્થ વૃત્તિ સમજે છે. બન્ને વચ્ચે અભેદને સ્વીકારનારા જહરવાર્યાં નૃત્તિને સ્વીકારે છે. ૪૯૫ વૃત્તિ અને વાકયના અર્થમાં ભેદ છે. તેથી જ ભાષ્યમાં જણાવ્યુ છે કે વાક્યમાં ચોક્કસ સંખ્યાને નિર્દેશ, સ્પષ્ટ અભિધાન, ગૌણુપદના વિશેષણની પ્રાપ્તિ તથા ‘અને’ જેવા અવ્યયથી શબ્દોને સંબધ પ્રાપ્ત થાય છે. સમાસમાં આ પ્રમાણે બનતું નથી. वाचिका द्योतिका वापि संख्यानां या विभक्तयः । तद्रूपेऽवयवे वृत्तौ संख्याभेदो निवर्तते ॥९९॥ સખ્યાના વાચક અથવા દ્યોતક એવા (વિભક્તિઓના) જે પ્રત્યયે વાકયમાં પ્રાપ્ત થાય છે, સમાસમાં, તે પ્રત્યયેાના (પ્રકૃતિરૂપ) અવયવ (એવા પદ્મ) માં સખ્યાભેદ નિવૃત્ત થાય છે. (૯૯) Jain Education International પ્રાતિપાદિકના સ્વાથ અર્થાત્ જાતિ, વ્યક્તિ, અને લિંગ એવા ત્રણ અર્થી (ત્રિક) ને સ્વીકારીએ તે। વિભક્તિ પ્રત્યયેા સખ્યાના વાચક અને છે. પ્રાતિપાદિકના સ્વાર્થી, વ્યક્તિ, લિંગ, સંખ્યા અને કારક એવા પાંચ અર્થે (પંચક) સ્વીકારીએ તે વિક્તિપ્રત્યયા સંખ્યાના દ્યોતક બને છે. રાજ્ઞ: પુસ્તવઃ । એવા વાકયમાંના રાજ્ઞ: એવે અવયવ શબ્દ વાક્યમાં વિભકત્યન્ત છે, પરંતુ તે અવયવ જેવા જ અવયવ રાગ શબ્દમાં વિક્તિની સ ંખ્યાની નિવૃત્તિ થાય છે. अभेदैकत्वसंख्या वा तत्रान्यैवोपजायते । संसर्गरूपं संख्यानामविभक्तं तदुच्यते ॥ १०० ॥ સમાસમાં (ગૌણુ પદના અમાં) એકત્વ સંખ્યાથી વિલક્ષણ એવી અભેદૈત્ય સંખ્યા પ્રાપ્ત થાય છે. તે બધી સ ંખ્યાના સમુચ્ચય રૂપે અભિન્નપણે રહેલી છે. (૧૦૦) સમાસમાં ગૌણુપ દ્રવ્યરૂપે હાવાથી તેને સંખ્યા સાથે સંધ થાય છે. સંખ્યા વિનાના દ્રવ્યની કલ્પના કરી શકાતી નથી; તેથી દ્રવ્યરૂપ ઉપસજના, અવ્યયની જેમ સખ્યા વિનાના હાતા નથી. સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે સમાસના ઉપસર્જન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy