________________
વાકયપદીય
સહવિવક્ષામાં એ પ્રકારનાં પ્રાધાન્ય હોય છે. અવયવેાનુ પ્રાધાન્ય અને સમુદાયનુ પ્રાધાન્ય. ઈતરેતરયેાગમાં અવયવાતુ પ્રાધાન્ય હેાય છે. સમાહાર દૂન્દ્રમાં સમુદાયનું પ્રાધાન્ય હાય છે. બીજી રીતે કહીએ તેા ઈતરેતર ક્રૂન્દૂમાં અનેકત્વ અગત્યનું છે અને સમાહાર ન્દ્રમાં એકવ વધારે મહત્ત્વનું છે. ઈતરેતર ક્રૂન્દ્રમાં સમુદાયનું અભિધાન સમાસના અવયવરૂપ દરેક પદ દ્વારા થાય છે અને છતાં બીજા પટ્ટા અનુયેાગી બનતાં નથી.
**
व्यापारसमुदायस्य यथाधिश्रयणादिषु ॥
प्रत्येक जातिबद् वृत्तिस्तथा द्वन्द्वपदेष्वपि ॥ ३१ ॥
જેમ અગ્નિ ઉપર મૂકવુ વગેરે દરેક ક્રિયામાં, જાતિની જેમ (સમગ્ર) ક્રિયાસમુદાયની ઉપસ્થિતિ છે તેમ, (સમુદાયરૂપ) દ્વન્દ્વ સમાસની તેના (અવયવેરૂપ) પદા ઉપરની (ઉપસ્થિતિ) છે. (૩૧)
જાતિ દરેક દ્રવ્યમાં રહેલી છે. ગેાશબ્દ એક હાવા છતાં રહેલી છે. ક્રિયા પણ તેના દરેક વિભાગમાં વ્યાપ્ત છે. ફાઈ ચૂલે ઉપર ચડાવે ત્યારે આપણે કહીએ છીએ કે તે રસાઈ કરે છે. સમુદાય તેના દરેક ક્રિયાઅવયવમાં રહેલે છે. આ પ્રમાણે તેના દરેક અવયવમાં રહેલા છે.
ગેાતિ દરેક ગામાં ફૂંકે કે તપેલી ચૂલા રસાઈનેા સમગ્ર ક્રિયાસમાસરૂપી શબ્દસમુદાય
शौण्डार्धर्च पुरोडाशच्छत्रिणोऽत्र निदर्शनम् । विष्णुमित्रा इति च भिन्नेषु सहचारिषु ॥ ३२ ॥
સૌન્ક:, અર્ધો:, પુરોદારા:, ઋત્રિન, અને તે વિષ્ણુમિત્રાઃ શબ્દો તેમની સાથે જુદા શબ્દો હાવા છતાં આ બાબતમાં ઉદ્દાહરણા થશે. (૩૨)
અધિશ્રયણુને રસેાઈની ક્રિયા માની શકાય, કારણ કે રસેાઈરૂપી ક્રિયાસમુદાયમાં તાદૃશ્યને કારણે અધિશ્રાણુતા અંતર્ભાવ છે. તિના પણ તેની સાથે સંબદ્ધ પ્રત્યેક વ્યક્તિમાં અંતર્ભાવ છે, પરંતુ ધવલવિૌ વગેરે શબ્દોના અર્ધાં વાકયમાં જુઢા હેાવા છતાં સમાસમાં એકા નુ અભિધાન કેવી રીતે કરશે તેને અંગે અહીં ઉદાહરણ આપવામાં આવે છે.
સપ્તમી શૌકૈ; । (પા. સુ.૨.૧,૪૦, શૌક, ધૂત વગેરે શબ્દો સાથે વિકલ્પે સપ્તમી તત્પુરુષ સમાસ થાય છે), માં; વુંત્તિ ચ । (પા, સુ. ૨. ૪, ૩૧, અર્ધાઁદિગણુના શબ્દો પુલ્લિંગ અને નપુસકેલિગ હોય છે) મૂત્રોમાં શૌૐ; અને ર્ષા: બહુવચનમાં છે, કારણ કે, તે શબ્દો તે તે ગણુના બીજા શબ્દો, ધૂત વગેરેને પણ સમાવે છે. તેથી શૌન્ડને બદલે ધૂર્ત, મર્દવેને બદલે નોમય, પુરોકારાને બદલે રમ, છત્રિ: ને બદલે ગન: અને તે વિષ્ણુમિત્રા: ને બદલે વિષ્ણુમિત્રના બીજા સાથીદારાના વાચક શબ્દો, વાકયમાં ભિન્નાથ હાવા છતાં, સમાસમાં એકાત્વને પામે છે.
Jain Education International
ન્દ્ર અને એકશેષમાં, દ્વિવચન અને બહુવયન એક જ ક્રિયા અને ગુણ સાથે સકળાયેલા અની એક બીજાનેા અર્થ દર્શાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org