SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ મોજુ કાંડ अर्थान्तराभिधायित्व तथार्थान्तरवर्तिनाम् । याभ्यां चैकमनेकार्थ ताभ्यामेवापरं पदम् ||३३|| એ પ્રમાણે (દ્વન્દ્વ સમાસમાં) એક અર્થ દર્શાવનારા શબ્દો ખીજો અર્થ પણ દર્શાવે છે. જે એ શબ્દો વડે એક પદ અનેક અર્થી દર્શાવે છે, તે એ પા વડે જ ખીજુ` પુર્દ અનેક અર્થો દર્શાવે છે. (૩૩) ધવલવિરો એવા દ્વન્દ સમાસમાં ધઃ શબ્દ પેાતાના અથ દર્શાવવા ઉપરાંત હિર ના અથ દર્શાવે છે અને સુરિ શબ્દ પેાતાના અ દર્શાવવા ઉપરાંત ધના અ` દર્શાવે છે; છતાં સમાસનાં મે પદે એ ખાતા જ દર્શાવે છે તેથી બહુવચનના પ્રયેાગ મળતે નથી. દ્વન્દ્વ સમાસનું દરેક પદ એ બાબતા દર્શાવે છે, આ સિદ્ધાંતને યુગપધિકરણવયનતાને સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંત ક્રાત્યાયને રજૂ કર્યાં છે. પતંજલિએ તેની પૂરેપૂરી ચર્ચા કરીને તેને સમજાવવામાં મુશ્કેલ (ચુવાર) કહ્યો છે. સ્વાથે દā' । (પા.મૂ. ૨.૨.૨૯, શબ્દના સમુચ્ચય, અન્વાયય, ઇતરેતયાગ અને સમાહાર એવા અર્થોમાંથી ઇતરેતરયોગ અને સમાહાર અર્થાને દર્શાવનાર સુમન્તાને દૂ સમાસ વિકલ્પે થાય છે) એવું દ્ન્દ્વ સમાસ અંગેનું નિયમકથન સ્વીકારવામાં આવતાં, જ્યાં સમાસ પ્રાપ્ત થતા ન હોય ત્યાં ” (અને)ના વપરાશ વિના પણ ને અથ સમજાતાં અનિષ્ટ વિષયમાં સમાસ પ્રાપ્તિ થતાં અતિપ્રસંગ થશે, જેમ કે, ४९७ अहरहर्नयमानो गामश्च पुरुष ं पशुम् । वैवस्त्रतो न तृप्यति सुराया इव दुर्मदी || ઘેાડી સુરાથી તૃપ્ત ન થનાર ઉન્મત્તની જેમ ગાય, ઘેાડા, પુરુ, અને ઘેટાને દરાજ લઈ જતા, વિવસ્વાનતા પુત્ર (યમ) તૃપ્ત થતા નથી. ' એવા શ્લેાકમાં ગામ, અમૂ, પુરુષન, વજ્જૂ, શબ્દના અને ફા:, ત્વષ્ટા, વાયુ:, માહિત્ય: વગેરેને દ્વન્દ્વ સમાસ થશે. કાત્યાયન સૂચવે છે કે આ મુશ્કેલી દૂર કરવા ચાર્થ હૈંન્દ્રઃ । એવા નિયમવચનને બદલે યુધિષ્ઠરળવચને દૂન્ત્ । અનેક શબ્દો પૈકી દરેક શબ્દ તે બધા શબ્દોને એક સાથે અ દર્શાવતે હેાય તેવ: શબ્દોને ન્દ્રે સમાસ કરવે” એવુ નિયમ વચન કરવું. આ વાર્ત્તિકવચનને હેલારાજે આ પ્રમાણે સમજાવ્યું છે. યુવેવેન યાષિરળमभिधेयं द्वन्द्वपदवाच्यमभिधीयते समुदायरूप परस्परारोपित स्वार्थ तदा द्वन्द्वो वक्तव्यः । Jain Education International કાત્યાયનનાં યુગપદ્॰ગેનાં વાત્તિ કવચનાને પતંજલિએ વિસ્તારથી સમજાવ્યાં છે. આ સિદ્ધાન્તના સ્વીકારમાં તેમણે અનેક મુશ્કેલીએ દર્શાવી છે. ૧. વાત્તિ કકારનું સૂચન સ્વીકારતાં ટ્વન્દ્વ સમાસમાં વીમૂટી એવા ન્દ્રમાં સમાનાધિકરણને કારણે દુક્ષ્મ આના જવાબમાં એમ કહી શકાય કે દર્શનીયાયા; પુવદ્ભાવના પ્રતિષેધ કરવા પડશે. એવા પુવદ્ભાવ થશે. માતા કોનીયામાસ સમાસમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy