SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વાપષધીય अर्थान्तरे च यद् वृत्तं तत्प्रकृत्यन्तरं विदुः । तुल्यरूप न तद् रूढावन्यस्मिन्ननुषज्यते ॥१७७॥ બીજા અર્થમાં વપરાયેલા એક જ પ્રાતિ પદિકને બીજો શબ્દ સમજવામાં આવે છે. રૂઢિ વડે એક જ અર્થમાં નિયત થયેલ સમાન શબ્દરૂપ બીજા અર્થ સાથે જેડાતું નથી. (૧૭૭) મિરનાવિલિયની બાજૂ નિયત વિષયાન્તરે केंश्चित्कथञ्चिदुद्दिष्टौ चित्रं हि प्रतिपादनम् ।।१७८।। રૂત્ર (યજન કરવું) અને ૨ (યજન કરવું) એવા બે જુદા જુદા ધાતુઓ જુદા વિષયમાં નિયત મનાયા છે. કેટલાક આચાર્યોએ તેમને જુદી રીતે નિદેશ્યા છે. (આમ) શબ્દ વિશે જુદું જુદું પ્રતિપાદન કરવામાં આવે છે. (૧૭૮) યજ્ઞ ને તિ પ્રત્યય લાગતાં થનમાંના થનું સંપ્રસારણ થઈને સુન્ન થશે, તેથી હુe: વા વગેરે રૂપ થશે. પરંતુ યગ્ન પછી તુમન વગેરે આવતાં સંપ્રસારણ નહિ થાય. અને યદુકુ વગેરે રૂપ થશે. કેટલાક આચાર્યો બ નેને જુદા ધાતુઓ સમજે છે. અસ્તિમાં કેટલાક અન્ ધાતુ સમજે છે અને ત: અને સરિતમાં ધાતુ સમજે છે સાદ, માટુઃ વગેરેમાં કેટલાક મટુ બોલવું એવો ધાતુ સમજે છે. () ગતિ સામાતિસે. મ. મા. ૧.૨.૨૨. (મા) પૌરિવાસિત ક્ષહ્ય સામુદે વાસુહાસિનિ માધે; વવવવાની રવમેવ શરણં મમ | રવીવજ્ઞ, a.૧ ૧.૭૦. (૬) થયું आहिरित्र पञ्चपदविषयः। महाभाष्यदीपिका पृ.११४. एवं च वालवायादि जित्वरीवदुपाचरेत् । भेदाभेदाभ्युपगमे न विरोधोऽस्ति कश्चन ॥१७९।। આ પ્રમાણે જિત્વરી શબ્દને જેમ (વારાણસી શબ્દનો સમાનાર્થક સમજવામાં આવે છે તેમ) વાલવાયને (વિદૂરનો સમાનાર્થક) સમજ. શબ્દોને એકબીજાથી જુદા કે એકબીજા સાથે સરખા સમજવામાં કશો વિરોધ નથી. (૧૭૯) શબ્દ (વિરાગ. . . .રૂ.૮૪) વિદ્રમાંથી પ્રાપ્ત થયેલે એવા અર્થમાં લેવાયો છે. પરંતુ વૈદૂય તો વાલવાય નામના પર્વતમાંથી નીકળે છે અને વિદૂરમાં તેને ધસીને તૈયાર કરે છે. તેથી વૈયાકરણે બંનેને પર્યાય શબ્દો ગણે છે. (વાયા; ક્યને પત્ર જયાં પશુઓ અને માણસેના વાળ ખેંચાય છે– વેગ ધાતુ-તે, વેલીઓ વગેરે વાળે, એ નામનો પર્વત) જિતરી શબ્દ પણ વેપારીઓ પારાણસીને બદલે વાપરે છે. अयुक्तोऽयं निदेशो न ह्यसौ विदूरात्प्रभवति । कि तर्हि वालवायात् प्रभवति । विदुरे संस्कि यते।...तद्यथा वणिजो वाराणसी जित्वरीत्युपाचरन्ति, एवं वैयाकरण वालवायविदर इत्युपाचरन्ति वालवायो विदूर च प्रकृत्यन्तरमेव वा । न वै तत्रेति चेद् याज्जित्वरीक्दुपाचरेत् ।। म.भा. ४.३.८४. अडादीनां व्यवस्थार्थ पृथक्त्वेन प्रकल्पनम् । धातूपसर्गयोः यत्र धातुरेव तु तादृशः ॥१८०॥ વ્યાકરણશાસ્ત્રમાં ગત્ વગેરે( આગમ)ની વ્યવસ્થા માટે ધાતુઓ અને ઉપસર્ગોને જુદા ક૯યા છે. વાસ્તવમાં ધાતુ જ તે (ઉપસર્ગ સાથેનો) હોય છે. (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy