________________
૧૧૯
બીજુ કાંડ
શબ્દમાં અનેક અર્થ શક્તિઓ રહેલી છે. શબ્દનું વ્યાખ્યાન કરતી વખતે આમાંની એક શક્તિનો આશ્રય કરવામાં આવે છે. વ્યાખ્યાતા પિતાના જ્ઞાન મુજબ વ્યાખ્યાન કરે છે. વાક્યનો પદોમાં વિભાગ કરીને, આવી શક્તિઓનો આશ્રય કરીને વાક્ષાર્થ કલ્પવામાં આવે છે. વનમાં ખાખરાનાં વૃક્ષોને શુક વિનાનાં કે ફળ વિનાનાં જોઈને કેઈએ પૂછયું, કf a: 7 વઢાર ( ખાખરાના વૃક્ષ ઉપર પિપટ નથી છે તેના જવાબમાં વિં શુકન 0ાશે | (ખાખરા ઉપર પોપટથી શું ?) એમ કહેવામાં આવ્યું. અહીં ઝિંઝુના એક ભાગ શુ શબ્દને અર્થગ્રાહક સમજવામાં આવ્યો.
कैश्चिन्निर्वचनं भिन्नं गिरतेगर्जतेर्गमेः ।
गवतेर्गदतेर्वापि गौरित्यत्रानुदर्शितम् ॥१७४।। કેટલાક આચાર્યોએ જ શબ્દની વ્યુત્પત્તિ નિ (ગળવું) ઉજ્ઞ (ગર્જના કરવી), અમ્ (જવું), " (પેદળે કરો) અને હૂં (બલવુ) એવા ધાતુઓ ઉપર થી જુદી જુદી દર્શાવી છે (૧૭૪)
गौरित्येव स्वरूपाद्वा गोशब्दो गोषु वर्तते ।
व्युत्पाद्यते न वा सर्व कैश्चिच्चोभयथेष्यते ।।१७५॥ અથવા શૈઃ એવા શબ્દરૂપથી જ જે શબ્દ, ગાય એવા અર્થમાં પ્રવર્તમાન બને છે, (એ જ પ્રમાણે) બધા શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવતી નથી કેટલાક આચાર્યો (સવરૂપ અને વાચ્ય એમ) બંને પ્રકારનાં નિમિત્ત પ્રમાણે (શબ્દ અર્થ માં પ્રવૃત્ત બને છે) એમ સમજે છે. (૧૫)
અહીં શબ્દ વ્યુત્પત્તિ અંગે બે મત રજૂ થયા છે. ઔથિયો અર્થાત સૈદિકે માને છે કે બધાં પ્રાતિપદિકે અવ્યુત્પન્ન છે, અને નીર ની વ્યક્તિ ની માતા ગૌરચેવ નૌ: I એમ કરે છે. બીજા મતમાં બધાં પ્રાતિપદિ વ્યુત્પન્ન છે. પહેલા મતમાં શબ્દનું સ્વરૂપ તેના અથનું નિમિત્ત છે અને બીજા મતમાં શનું સ્વરૂપ અને બાહ્યરુપ એમ બને નિમિત્ત છે.
सामान्येनोपदेशश्च शास्त्रे लध्वर्थमाश्रितः ।
जात्यन्तरवदन्यस्य विशेषाः प्रतिपादकाः ॥१७६।। શાસ્ત્રમાં તો લાઘવ માટે, (શબ્દનો) ઉપદેશ, (શબ્દ)સામાન્ય વડે કરવામાં આવ્યા છે. આવા (શબ્દસામાન્યના) વિશેષો (=વ્યક્તિઓ) બીજા (શબ્દ)સામા–
ની જેમ, અન્ય શબ્દ કે (અર્થ)ને વ્યક્ત કરે છે. (૧૬)
શબ્દનાં જુદાં જુદાં ઉચ્ચારણે હેવાને કારણે વ્યાકરણશાસ્ત્રમાં તેમને લાધવવડે સમજાવવામાં આવ્યા છે. અનેઢો ! ( . ક, ૨.રૂ. ) સૂત્રમાં અગ્નિશબ્દવરૂપ સામાન્યનો નિર્દેશ છે, અગ્નિશબ્દરૂપ વિશેષનો નહિ. વ્યક્તિનિર્દેશ સામાન્યની અભિવ્યક્તિ છે. જ્ઞાતિ (ઝરે છે), રાતે (ટપકે છે), ઋતે (કે છે, વસતિ (પડે છે)માં ગતિ સામાન્ય છે, પરંતુ ત્રાસે, ઘતે માં તેના વિશેષો, જળના ગતિવિશેષ દર્શાવે છે; તેમ છે શબ્દ ગતિસામાન્ય દર્શાવતો હોવા છતાં પ્રાણ વિશેષને પણ દર્શાવે છે. રામ ધાતુના જેટલા અર્થે રૂઢિદ્વારા પ્રસિદ્ધ છે તે બધામાં આ ધાતુની પ્રવૃતિ જોવા મળશે. તેમ છતાં તેના જે વિશેષ નો માં પ્રાપ્ત થાય છે તે વિશેષ પણ ગવરૂપ સામાન્યને વ્યક્ત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org