________________
૧૮
વાકય૫દીય
न कूपसूपयूपानामन्वयोऽर्थस्य दृश्यते ।
अतोऽर्थान्तरवाचित्वं संघातस्यैव गम्यते ।।१६९।। કંપ, સૂપ અને ચૂપ (એવા શબ્દો)ના અર્થનો (ફ વગેરે વર્ષો સાથે સંબંધ દેખાતો નથી, તેથી (વણેનો) સંઘાત જ જુદા અર્થોનો વાચક બને છે. (૧૬)
કુપ, સૂપ, ધૂપ વગેરે શબ્દોમાં “પ” એવું પદ સમાન છે, અને ફ, સ. યુ વર્ષે જુદા છે. અહીં અર્થપ્રાપ્તિ ફ શું હું વર્ણોને કારણે નથી પરંતુ કૂપ, સૂપ, ધૂપ એવા વણું– સંઘાતરૂપ પદમાંથી થાય છે.
अन्वाख्यानानि भिद्यन्ते शब्दव्युत्पत्तिकर्मसु ।
बहूनां संम्भवेऽर्थानां निमित्त किञ्चिदिष्यते ॥१७०॥ શબ્દોની વ્યુત્પત્તિના કાર્યમાં (પ્રકૃતિ અને પ્રત્યય-કલપના રૂપી) વ્યાખ્યાન જુદાં જુદાં હોય છે. જ્યારે ઘણું અર્થો સંભવતા હોય ત્યારે કેઈક (ચોકકસ) નિમિત્ત આવશ્યક મનાય છે.
(૧૦૦) वैरवासिष्ठगिरिशास्तथैकागारिकादयः ।
कैश्चित्कथंचिदाख्याता निमित्तावधिसङ्करैः ॥१७१।। વૈર, વાસિષ્ઠ, ગિરીશ તેમજ ઐકાગારિક વગેરે શબ્દનું જુદા જુદા આચાર્યોએ (જુદાં જુદાં) અર્થનિમિત્તાનો એકત્ર સમાવેશ કરીને જુદી જુદી રીતે વ્યાખ્યાન કર્યું છે.
(૧૭૧) વીરા ૬ તથા વાયા રૂઢ, વસિષ્ઠ K તથા વણઝેન ડ્રોન અને નરી તે તથા શિf સ્થતિ એમ જુદાં જુદાં અથનિમિત્તોને મિશ્ર કરીને અર્થાત્ એકસંસ્થ કરીને આવા શબ્દોને સમજાવવામાં આવ્યા છે.
મારિને પ્રશ્નાર પ્રયોગ ચહ્ય મિલોઃ 1 ભિક્ષા માટે એક ઘર જ જેને પ્રયોજન છે તે સાધુ અથવા એક એકાંત ઘર જેને ચોરી કે ખૂન કરવાનું પ્રયોજન છે તે ચેર અથવા ખૂની (0%ારિદ્ર વીર વા.વ્. પૂ. ૧.૧૧ ૩) એમ સમજાવી શકાય.
यथा पथः समाख्यानं वृक्षवल्मीकपर्वतैः।
अविरुद्धं गवादीनां भिन्नैश्च सहचारिभिः ।।१७२।। જેમ વૃક્ષ, રાફડા અથવા પર્વત વડે રસ્તાને વર્ણવવામાં કશો પ્રતિષેધ નથી તેમ જ વગેરે શબ્દોને તેમની સાથે રહેલાં જુદાં જુદાં વ્યુત્પત્તિનિમિત્તો વડે ઓળખવામાં કશે વિરોધ નથી,
अन्यथा च समाख्यानमवस्थाभेददर्शिभिः ।।
क्रियते किंशुकादीनामेकदेशावधारणाम् ।।१७३॥ (અથની જુદી જુદી અવસ્થાઓને જાણનારા (વ્યાખ્યાતા)ઓ વડે કિંશુક વગેરે શબ્દોના એક ભાગ(ના અર્થ)ને નિશ્ચય જુદી જુદી રીતે કરવામાં આવે છે. (૧૭૩)
(૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org