________________
૧૮
વાકય૫રીય
योंऽशो येनोपकारेण प्रयोक्तृणां विवक्षितः ।
अर्थस्य सर्वशक्तित्वात्स तथैव व्यवस्थितः ॥४३४॥ પ્રસ્તાઓને જે(અર્થના) જે અંશની વિવક્ષા હોય તે જ પ્રમાણે, તે અર્થ દઢ બને છે(કારણે કે), અર્થોની (કર્તા, કર્મ વગેરે) અનેક શક્તિઓ હોય છે. (૪૩૪)
આવૃત્તિનુ સંપઃ જિમિત્તે
શાબ્દિો ચોડનુપસ્ટિટ્ટ સ વિરબતી કરવા દૂર રહેલા પદાર્થોમાં પણ કોઈવાર વિવક્ષાને લીધે પરસ્પર) સંબંધ જણાવાય છે, પરંતુ કોઈવાર સંબદ્ધ પદાર્થ પણ સંબંધ વિનાને સમજાય છે. (૪૩૫)
ससृष्टानां विभक्तत्व संसर्गश्च विवेकिनाम् । नानात्मकानामेकत्व नानात्वं च विपर्यये ॥४३६।। सर्वात्मकत्वादस्यि नैरात्म्याद्वा व्यवस्थितम् ।
अत्यन्तयतशक्तित्वाच्छब्द एव निबन्धनम् ॥४३७ સંસર્ગવાળા પદાર્થો)ની જુદાઈ, જુદાઈઓનો સંસર્ગ, અનેકનું એકત્વ, અને તેથી ઉલટું(અનેકત્વમાં) અનેકવ-(આ બધું) અર્થોના સમગ્ર રૂપમાં અસ્તિવાળું હોવાને કારણે અથવા તેમના રૂપના અભાવના કારણે પ્રાપ્ત થાય છે, પિતાની) સુનિયત શક્તિને લીધે શબ્દ જ, (તે તે રૂપમાં અર્થ બોધ માટે) તેમનું નિમિત્ત છે. (૪૩૬-૪૩)
"મથુરાના રહેવાસીઓ પાટલીપુત્રના રહેવાસીઓ કરતાં વધારે સંપત્તિવાળા છે.” એ ઉદાહરણમાં પહેલાં એક સાથે રહેલા બંને સમૂહને જુદા ગણવામાં આવ્યા છે. દેવદત્ત લાકડાંથી રાંધે છે” માં દેવદત્ત અને લાકડાં જુદાં હોવા છતાં પાકક્રિયાના સંદર્ભમાં બંને સંસ્કૃષ્ટ છે. ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષો અનેક હોવા છતાં વન રૂપે તેમનું એકત સમજાય છે. અને રાહુનું મસ્તક એવા કથનમાં એકત્વ હોવા છતાં નાનાત્વ સમજાય છે અર્થ કાંત અનેક રૂપવાળા હોય અથવા તો કેઈ નિશ્ચિત રૂપવાળ ન હોય; તેવી બંને સ્થિતિમાં વિવક્ષા પ્રમાણે તે પ્રાપ્ત થશે.
वस्तूपलक्षणः शब्दो नोपकारस्य वाचकः ।
न स्वशक्तिः पदार्थानां सस्पष्टु तेन शक्यते ॥४३८॥ શબ્દ પદાર્થનું (માત્ર) ઉપલક્ષણ છે, તેના ઉપયોગને તે જણાવો નથી. વસ્તુઓની પિતાની શક્તિઓને સ્પર્શ કરવાનું તેના વડે શક્ય બનતું નથી. (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org