________________
૧૭૯
બીજુ કાંડ
જમીન ઉપર ઘડો છે એવા વાકયમાં જમીન અને ઘડાની વચ્ચે સંયોગ સંબંધ બે પદાર્થોનો સંયોગ એવા વચનમાં સંગ શબ્દ વપરાય છે જ તેથી સંગ સંબંધરૂપે નહિ પરંતુ સંબંધી રૂપે છે. સમવાય અંગે પણ આમ જ સમજવું જોઈએ. સંવશ્વિન ને બદલે સકાર. ન એવો પાઠ સમજતાં "જ્યારે બે દ્રવ્યોનો સંયોગ એમ કહેવાય છે ત્યારે ત્યાં સમવાયસંબંધ સંબંધરૂપે સમજાય છે,” એ અથ થશે.
संबन्धिधर्मा सयोगः स्वशब्देनाभिधीयते ।
संबन्धः समवायश्व संबन्धित्वेन गम्यते ॥४३९॥ સંબંધીઓના ધર્મવાળો સંગ તેના વાચક એવા (સંગ શબ્દ વડે જણાવાય છે; (તે પ્રમાણે) સમવાય સંબંધ પણ સંબંધીરૂપે સમજાય છે. (૪૯)
लक्षणाद्व्यवतिष्टन्ते पदार्थां न तु वस्तुतः ।
उपकारात्स एवार्थः कथञ्चिदनुगम्यते ॥४४०॥ પદાર્થો તેમના વાસ્તવિક સ્વભાવ પ્રમાણે નહિ પરંતુ (પ્રક્તાની ઈચ્છા મુજબ નિર્દેશાતી) કોઈક વિશિષ્ટતા પ્રમાણે જણાવાય છે. તેનો તે જ પદાર્થ તેના બીજા ઉપયોગને કારણે બીજી કઈ રીતે સમજાય છે. (૪૪૦)
પાણી એવો અર્થ દર્શાવવા માટે પ્રયુક્તની ઇચ્છા પ્રમાણે અથત તેના મનમાં જે અથવિશિષ્ટતા ધસી આવે તે દર્શાવતા શબ્દો નર, વારિ, ગ, સચ્ચિ, ૧૫, ૩૬ વગેરે વપરાય છે. આમ હેઈને પદો વડે કરાવવામાં આવતું અર્થદર્શન સત્ય છે.
बाक्यार्थों योऽभिसम्बन्धो न तस्यात्मा क्वचित् स्थितः ।
व्यवहारे पदार्थांनां तमात्मान प्रचक्षते ॥४४१॥ વાયાર્થ માટે, (પદોના અર્થોમાંનો) જે સંબંધ છે તે (વાયના) કોઈ એક વિભાગમાં રહેતો નથી. વ્યવહારમાં તે વાદ્યાર્થીને પદેના અર્થોનું સર્વસ્વ કહે છે. (૪૪૧)
પુણ્યરાજ અને તેને અનુસરીને માત્ર "વાક્ય યોગમિાંવધો ને બદલે વાજાથે થોડમિનો એવો પાઠ હોય તેમ અર્થે રજૂ કરે છે. તેના પ્રમાણે કારિકાનો આ પ્રમાણે અથ થશે "પરસ્પર અભિસંબંધરૂપ જે (અવંશ) વાક્યા છે તે કદાપિ (પદના અર્થથી) જુદી રીતે રહેલે સમજી શકાતો નથી. વ્યવહારમાં તે(વાકષાર્થ)ને પદના અર્થોને આત્મા કહે છે.
पदार्थे समुदाये वा समाप्तो नैव वा क्वचित् । पदार्थ रूपभेदेन तस्यात्मा प्रविभज्यते ॥४४२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org