________________
૧૮.
વાકયપદીય
અથવા (તે વાકયાર્થ) પદના અર્થમાં કે તેમ્ના સમુદાયના અર્થમાં કદી સમાપ્ત થતું નથી. પદના અર્થોની (ઔપાધિક) ભિન્નતાને કારણે તેનું સ્વરૂપ જુદું સમજાય છે. (૪૪ર)
अन्वाख्यानाय यो भेदः प्रतिपत्तिनिबन्धनम् ।
साकाङ्क्षावयव भेदे तेनान्यदुपवर्ण्यते ॥४४३॥ (તે વાકયાર્થીને) સમજાવવા માટે (દર્શાવાતા), (પદેના) જુદા જુદા અર્થો (વાક્યાથના) બોધ માટે જ છે. પોના(અર્થોની કાલ્પનિક) ભિન્નતા પ્રાપ્ત થતાં તેમનાથી જુદું, આકાંક્ષાયુક્ત અવયવોવાળું (વાયાર્થરૂપ) વર્ણવવામાં આવે છે. (૪૪)
अनेकशक्तेरेकस्य प्रविभागोऽनुगम्यते ।
एकार्थत्व हि वाक्यस्य मात्रयाऽपि प्रतीयते ॥४४४॥
એક હેવા છતાં અનેક શક્તિઓવાળા (વાક્યાર્થીને (પદોના અર્થો રૂપે) વિભાગ સમજવામાં આવે છે. વામનું એકાWત્વ નાના ટુકડાઓ (વાક્યાંશે)માંથી સ્પષ્ટ થાય છે. (૪૪૪)
સ્થળ: લંકારમ્ (વા. સુ. ૧,૧.૪૩) એવું સૂત્રવાકય સંપૂર્ણ અને મોટું છે. સ્થાન્યાદેશભાવ દર્શાવતા સ્થળ: એટલા શબ્દો સાથે સંબંધને કારણે પણ સંસારમ્ એવા નાના ટુકડા વડે પણ પૂર્ણ વાક્યોથ સ્પષ્ટ થાય છે
संप्रत्ययार्थाद् बाह्योऽर्थः सन्नसम्वा विभज्यते ।
बाह्यीकृत्य विभागस्तु शकूत्यपोद्धारलक्षणः ।।४४५॥ . (તે) અભિધેયરૂપ વાક્યર્થમાંથી વિદ્યમાન અથવા અવિદ્યમાન એવો બાહ્યર્થ વિભક્ત રૂપે સમજાય છે. બાહ્ય સમજવામાં આવેલ તે વિભાગ પદાર્થોની શક્તિએના પૃથક્કરણ રૂપે છે. (૪૪૫)
વાક્યર્થ જેમ પદાથ ઉપર આધાર રાખતો નથી તેમ તે બાહ્ય વ્યવહાર ઉપર પણું આધાર રાખતો નથી. અર્થાત્ માનસિક છે. તેમ છતાં તે બાહ્ય હોય તેમ ભાસે છે. અભિધેય રૂ૫ વાક્યાર્થ આન્તર બંધ રૂપે છે. તેમાંથી પદોના અરૂપ બાઘાર્થ સમજાય છે. આવો બાઘાર્થ પદોના અર્થ ઉપર નિર્ભર હોઈ વિભક્ત સમજાય છે, અને તે પદાર્થધ માટે અનુકૂળ શક્તિઓની પૃથક્કરણ રૂપે છે.
प्रत्ययार्थात्मनियता शक्तयो न व्यवस्थिताः । अन्यत्र च ततो रूप न तासामुपलभ्यते ॥४४६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org