________________
ત્રીજુ કાંડ
एकद्वयोर्यादीनां विभावा लुङ न कल्पते ।
यौष्माकस्तावकश्चेति भेदाभावान्न सिद्धथति ॥१२३॥ એકવચન અને દ્વિવચનવાળા ચશ્ અને અન્ન પ્રત્યયોને વિકલ્પ લેપ કલ્પી શકાતો નથી, અને અભેદૈત્વને કારણે) ભેદ ન હોવાથી ચૌદમાવ અને તાવ એવા પ્રયોગો સિદ્ધ થતા નથી. (૧૨૩).
આ અને પછીની કારિકામાં અમે કત્વ અંગે મુશ્કેલીમાં જણાવવામાં આવી છે.
ચત્રોચ્ચ . (૨. ૪. ૬૪, સ્ત્રી જાતિ સિવાય અનેક નેત્રાપત્યને અર્થ દર્શાવતા ચર્ અને મદ્ પ્રત્યયોનો લોપ થાય છે) સૂત્ર ઉપર વાત્તિકકાર જણાવે છે કે ચન્દ્ર અને ર્ પ્રત્યયવાળા એકવચનાત અથવા વિચનાઃ ઉપસર્જન પદ સાથે થતા પછી તપુરુષ સમાસમાં યગ્ન અને કાર્ નો વિકટ લુ થાય છે, (ગાઢનામેય ઢોવ તત્વ ઘટ્ટ થા કરસંડ્યાનનું છે, જેમકે બાહ્ય, કા:, ૩૪૬ કાર્યમ્ ! અથવા વસ્ત્રમ્ પ્રયોગો થશે
તમિનિ ૨ યુદમીએ૬મા (૪. ૩. ૨, યુદHટૂ અને મમત્ ના દ્વિવચનને અને બહુવચનને રદ્ અને કાળુ પ્રત્યા પછી આવે ત્યારે યુવા અને સમા% આદેશ થાય છે) અને તવક્રમવાને (૪. ૩. ૩, એકત્વની વિવેક્ષા હોય ત્યારે યુHટુ અને મહમદ્રના અનુક્રમે તવાદ અને મમવા આદેશ થાય છે) સૂત્રે પ્રમાણે ચૌદમા અને તાવ પ્રયોગ થાય છે.
સમાસમાં અભૂત્વ પક્ષને સ્વીકારીએ તે દ્વિવચન અને બહુવચનને અભાવ માનવો પડે; તેથી ચીરમાર પ્રયોગ સિદ્ધ થશે નહિ. એકવચનનો અભાવ માનતાં તાવ પ્રયોગ સિદ્ધ થશે નહિ. (સરખા: ૩ વમેવાડુવા દ્વિવવનારતાનાં સમાસામાવાવવનવ્યાપ વારિવવિક્ષસ્થામાવત્ વિષ્ણસે –હેલારાજ).
दृष्टो गार्ग्यतरे भेदस्तथा गर्गतरा इति ।
युष्मत्पिता त्वत्पितेति तथादेशौ ब्यवस्थितौ ॥१२४॥ જતા. અને નતા માં ભેદ જોવા મળે છે. તેવી રીતે સુ-રિવા અને વસ્વિતા એવા આદેશની વ્યવસ્થા કરવામાં આવી છે. (૧૨૪)
ગગોત્ર) (૨. ૪. ૪) સૂત્ર પ્રમાણે બહુવચનના અર્થમાં સુનું વિધાન થયું છે તેથી માતરાળામુમાં દ્વિવચન અને એક ની નિયમ પ્રાપ્ત થાય છે; અને તરા:માં બહુવચનની પ્રાપ્તિ થાય છે. આમ ઉપસર્જનપદમાં ચે ક્કસ સંખ્યા સમજાતી હોય તો માસમાં અભેદકત્વ કયાં રહ્યું ? આવી જ રીતે વિતામાં વમારેવરને (૭. ૨. ૯૭) સુત્રનિયમથી એકત્વ પ્રાપ્ત થાય છે, યુગરિકતા, મસ્વિતા માં ર૩ અને ૫ આદેશ થતા ન હાવાથી ધિત્વ અને બહત્વ સમજાય છે. આવી નિશ્ચિત સંખ્યાઓનો બોધ સમાસમાં અભેસિવ સંખ્યા હોય છે એવા સિદ્ધાન્તની વિરુદ્ધ જાય છે.
વા-૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org