SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ વાકયપદીય उपाधिभूता या संख्या प्रकृती समवस्थिता । आदेशः संज्ञया वापि विभक्त्या व्यज्यते विना ॥१२५॥ (ઉપસર્જનરૂપી પ્રકૃતિ(શબ્દ)માં ગુણધર્મરૂપે રહેલી જે સંખ્યા છે તે (સમાસમાં) વિભક્તિપ્રત્યયની મદદ વિના આદેશ દ્વારા અથવા (વિશિષ્ટ) સંજ્ઞા દ્વારા વ્યક્ત થાય છે. (૧૨૫) સમાસવૃત્તિમાં ઉપસર્જન પદમાં એકત્વ સંખ્યા માનતાં તે સંખ્યામાં બધી સંખ્યાએનો સમાવેશ થાય છે. જ્યાં દ્વિત્વ વગેરે ચક્કસ સંખ્યાનો બેધ સૂત્રનિયમ દ્વારા કરવામાં આવતો હોય ત્યાં તે સંખ્યા સમજવામાં આવે જ છે. કુમારન્ ! માં દ્વિવચનની પ્રાપ્તિ પ્રગૃહ્ય સંજ્ઞાને કારણે થાય છે. આ પ્રગૃહ્ય સંજ્ઞા, માર્યકારમ્ સમાસની સંભાવનાને વિષય બની છે, કારણ કે પ્રગૃહ્ય સંજ્ઞા થઈ એટલે સત્યભાવ થશે અને તેથી ઉપસર્જન પદ કુમારીમાં દ્વિત્વ સમજવામાં આવ્યું, કારણ કે દિવસનાતની પ્રગૃહ્ય સંજ્ઞાનું વિધાન છે. એ પ્રમાણે તાવ, વિતા વગેરે પ્રયોગે પણ, એકવચન હોય ત્યારે જ આદેશ થાય છે એવા વિધાનને લીધે બન્યા છે. આવા જ કારણે ગુમતિપતા અને કાર્યરત્ માં દ્વિવચન અને બહુવચનનો નિશ્ચય થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે દિવસનાત કે બહુવચનાઃ ઉપસર્જન પદેને સમાસ થતું નથી એવું વિધાન કરી શકાય નહિ, કારણ કે ચોકકસ સંખ્યાને નિદેશ હોય તે સમાસ થાય છે જ. शौपिके मासजाते च परिमाणं स्वभावतः। उपाधिभूतामाश्रित्य संख्यां भेदेन वर्तते ॥१२६।। શૌર્ષિક અને મારા પ્રયોગોમાં (સ્પષ્ટ થતું) (શપ અને માસરૂ૫) પરિમાણુ તેનામાં સ્વાભાવિકપણે રહેલી અને તેના ગુણરૂપ બનેલી સંખ્યાને આધારે ભિન્ન પણે સમજવામાં આવે છે. (૧૨૬) અમેરિકત્વ સંખ્યામાં ચેકકસ સંખ્યાનો સમાવેશ થાય છે એ મતમાં બીજું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. શૂળ ઋતિ: શfપન્ન: ! પ્રયોગમાં તેને #તિ | (૫.સ.૫.૧.૩૭, તેના વડે ખરીદેલું એ અર્થમાં ઠ૬, કમ્ વગેરે પ્રત્યય લાગે છે. કન્યતરહ્યા છે (૫.૧.૨૬ થર્વ શબ્દને અહીંય અર્થમાં મગ પ્રત્યય વિકટ થાય છે)માં ઉપસર્જનપદ ચૂર્વ (બે દ્રોણ)માં એક્કસ માપને બોધ છે. તે પ્રમાણે માસ નાતો ચહ્ય : માસગાત: પ્રયોગો શ્રા : વરિમાળના છે (૨.૨.૫ જેનું પરિમાણુ સમજવાનું હોય તે પરિમાણ. આવા પરિમાણી સાથે કાલવાચક શબ્દોનો વિકલ્પ તપુરુષ સમાસ થાય છે.) વડે સિદ્ધ થાય છે. માણનાતકમાં ચોક્કસ સમયનો બોધ થાય છે. જે અમેરિકત્વ સંખ્યામાં એક્કસ સંખ્યાનો સમાવેશ થાય છે એમ સમજવામાં ન આવે તે ઉપરના પ્રયોગમાં પરિમાણ અને સમયનો સ્પષ્ટ નિશ્ચય થઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy