SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ वयस्विनि परिच्छेदः क्रोते चापि न गम्यते । इष्टो भेदाहते तत्र परिमाणमनर्थकम् ॥१२७॥ ભિન્ન (અર્થાત્ ચિક્કસ સંખ્યા) સિવાય, ચકકસ ઉમરવાળી વ્યક્તિ અથવા ચક્કસ માપથી ખરીદવામાં આવેલ પદાર્થ અંગેને એગ્ય નિશ્ચય સમજાતો નથી અને પરિમાણ (દર્શક શબ્દો) નિરર્થક બને છે. (૧૨) અગાઉની કારિકામાંના કથનને અહીં વધારે સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. એકત્વ સંખ્યાને ઉપસર્જન પદમાં સમજ્યા વિના સમય અને માપનું ચક્કસ નિર્ધારણ થશે નહિ. શુ અને મારા શબ્દો, જે આ અંગે ચોકસાઈ દર્શાવે છે તે નિરર્થક બનશે. भिन्नस्याभेदवचनात् प्रस्थादिभ्यः शसो विधिः । तद्धर्मत्वादभेदात्तु घटादिभ्यो न दृश्यते ॥१२८।। (સમાસમાં દ્રવ્ય) વ્યક્તિના એકત્વનું અભિધાન થતું હોવાથી (અને તેના એકવરૂપ ધર્મને કારણે (પરિમાણવાચક) પ્રથ વગેરે શબ્દોને ફાર્ પ્રત્યય લાગે છે. ઘટ વગેરે શબ્દો એકત્વ દર્શાવતા હોવાથી, તેમને રાજ્ લાગતો નથી. (૨૮) મહાભાષ્યના પ્રથમ અર્થાત પમ્પશાહ્નિકમાં , વર્ગશર વગેરે પ્રયોગો પ્રાપ્ત થાય છે, તે પ્રયોગોમાંના શત્ પ્રત્યય અંગે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. સુત્ર સંજાવનાર વીજ્ઞાયાગ્ની (૫.૪.૪૩) જણાવે છે કે સંખ્યાવાચક શબ્દ અને એકવચનાત શબ્દને પુનરુક્તિના અર્થમાં સ્વાર્થ શત્ પ્રત્યય વિકલ્પ લાગે છે. અહીં એકવચનાત શબ્દમાં એકવચનનો અર્થ ચક્કસ વ્યક્તિ છે, એકવચન જતિ નથી. આવા સમીસમાં દ્રવ્યજાતિ નહિ પણ દ્રવ્ય વ્યક્તિમાં રહેલ અમેદ અર્થાત એકત્વનું અભિધાન થતું હોવાથી પરિમાણ વાચક શબ્દ પ્રથને શત્ પ્રત્યય લાગે છે. તેથી પ્રાશ, વારિશ જેવા પ્રાગે સિદ્ધ થાય છે. જાતિનો અથ દર્શાવતા શબ્દ હમેશાં જાતિવિશિષ્ટ એકત્વ દર્શાવે છે, વ્યક્તિવિશિષ્ટ એકત્વ દર્શાવતા નથી. તેથી તેમને ફાસ્ પ્રત્યય પ્રાપ્ત થાય છે. મહાભાષ્યમાં થો વા ફૂમાં વારં વાર વાર ક્ષય વિધાત 1 બાકીનો મવતિ 1 "આ વાણીના દરેક વર્ણ, પદ અને અક્ષરને જે ઉચારે છે તે વિજ બનવાને લાયક બને છે.” અહીં વર્ણ, પદ, અક્ષર વગેરે શબ્દો વર્ણ જાતિ, પદ જાતિ, અક્ષરજાતિના હોવા છતાં વ્યક્તિવિા શષ્ટ એકત્વને બેધ કરાવે છે. તેથી તેમને શત લાગ્યો છે. ઘર વગેરે શબ્દો કેવળ જતિશબદો હોવાથી તેમને શત્ લાગતો નથી. श्रूपते वचनं यत्र भावस्तत्र विशिष्यते । निवर्तते यद् वचनं तस्य भावो न विद्यते ॥१२९॥ જ્યાં (વાકયમાં એક)વચન (વગેરે) સંભળાય છે ત્યાં સંખ્યારૂપ ધમ (બીજા વચનથી) જુદે સમજાય છે. જ્યારે સમાસમાં એકવચન (વગેરે) દૂર થાય છે ત્યારે તે (ચક્કસ સંખ્યારૂપી) ધર્મ પ્રાપ્ત થતું નથી.(૧૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy