SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યપદીય અભેદેકવ સખ્યા એટલે જેમાં ચેકસ સખ્યારૂપી ભેદ્ર દૂર થયા છે તેવી એકત્વ સંખ્યા (કારિકા ૯૯), એવા મતને સ્વીકારતાં અગાઉ જણાવેલી એકત્વ સખ્યા અંગેની મુશ્કેલીઓ દૂર થાય છે. વાકયમાં જ્યાં એકવચન, બહુવચન વગેરે ચાક્કસ સંખ્યા પ્રાપ્ત થાય છે ત્યાં તે સખ્યા સમજવામાં આવે છે. સમાસમાં આવી ચેાસ સંખ્યા પ્રાપ્ત થતી નથી. તેથી વિશિષ્ટ સ ંખ્યા રૂપી ધ સમાસમાં હાતા નથી એમ માનવું જોઈએ. આ કારિકામાં મા:ને। ‘સ’ખ્યારૂપ ધમ' એવા અ કર્યો છે. ક્રિયારૂપ ધમ એવા અથ કર્યો નથી. ૫૦૮ कार्य सत्ताश्रयं शास्त्रादप्रवृत्तिरदर्शनम् । वाक्ये दृष्टं यदत्यन्तमभावस्तस्य वृत्तिषु ॥ १३० ॥ (સમાસમાં સંખ્યાની) પ્રવૃત્તિ ન હોવાથી તે દેખાતી નથી. તેના અસ્તિત્વને આધારે થતુ કાર્ય શાસ્ત્ર(નિયમ)ને આધારે થાય છે. વાકયમાં જે સ્પષ્ટ દેખાય છે તેનેા (સમાસ વગેરે) વૃત્તિએમાં અભાવ હાય છે. (૧૩) સમાસમાં ચાક્કસ સંખ્યાની ઉત્પત્તિ થતી નથી અર્થાત્ તેના પ્રાગનાવ હાય છે, આ પ્રાગભાવ એટલે અદન. આવી સંખ્યાના પ્રત્યયેાને આધારે વ્યાકરણવિહિત કા કરવાનુ` હૈાય ત્યારે પ્રત્યચોપે પ્રત્યચક્ષળમ્ । જેવા સૂત્રનિયમા રજૂ કરવામાં આવે છે. સાવજ જેવા આદેશા પ્રવૃક્ષ જેવી સંજ્ઞાએ, નૂ અને નૂ જેવા પ્રત્યયેા અને દ્વિવચનના પ્રત્યયનું વિધાન શાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. વૃત્તિમાં આવી વિશિષ્ટ સંખ્યાએ ન હાવાથી વિગ્રહરૂપ પ્રક્રિયામાં તેમને સ્પષ્ટ કરવામાં આવે છે. संज्ञाविषयभेदार्थ प्रसक्तादर्शनं स्मृतम् । श्रूयमाणं तु वचनं विशिष्टमुपलभ्यते ॥१३१॥ સંજ્ઞાના કા પ્રદેશના નિશ્ચય માટે ‘પ્રાપ્ત થનારની અપ્રાપ્તિ (એટલે લેપ)’ એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. (પ્રક્રિયાવાકયમાં) પ્રાપ્ત થનાર સંખ્યા (તેની પ્રાપ્તિને કારણે) વિશિષ્ટ સમજાય છે. (૧૧) સંખ્યાની ઉત્પત્તિ થતી ન હેાય તા ચોક્કસ સંખ્યાને આધારે થતાં વ્યાકરણકાર્યો પ્રત્યયલક્ષણના નિયમ વડે પણ કેવી રીતે થશે એવી શંકાનેા ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યે છે. શાસ્ત્રનિયમ વડે પ્રાપ્ત થનાર એટલે પ્રસક્ત. બધા નિયમા પોતાના કાક્ષેત્ર સિવાય ખીજે દેખાતા નથી. તેથી પ્રસક્તનું અદર્શન એટલે લેપ, એવી લેાપની વ્યાખ્યા સમજવામાં આવી છે. વૃત્તિમાં ચેાક્કસ સખ્યાને અય મળતા ન હેાવાથી ચોક્કસ સ ંખ્યા મળતી નથી છતાં વચનને સ્વાભાવિક અપ્રયેાગ લુફ્ વડે સમજાય છે. અલૌકિક અર્થાત્ શાસ્ત્રીય વિગ્રહવાકયેામાં નિયત થયેલી સખ્યાઓને સમાસમાં લેપ થાય છે એવું વિધાન કરવામાં આવ્યુ છે. વ્યવહારમાં પ્રાપ્ત થનારા લૌકિક વાકયમાં નિયત સંખ્યાએ જણાવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy