SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વાચપડીય કારણુ શબ્દોની અં દર્શાવવાની સ્વાભાવિક શક્તિ છે. શબ્દોના અર્થી માટે કશે। આદેશ આપી શકાતા નથી. શાસ્ત્રીય પ્રક્રિયા જુદી જુદી હાય છતાં લૌકિક અ ા ભિન્ન જ રહે છે. તેથી દમેમાં તેને દ્વિસમાનાધિકરણ ભેદરૂપ અ દૂર થતા નથી. तस्माद् द्विवचनाट्टापश्वोभयोऽन्यत्र दृश्यते । प्रत्ययं तयपं हित्वा नास्त्युत्तरपदे पुनः ॥ १२१ ॥ તેથી તચરૂ પ્રત્યય પછી આવતા હોય પરંતુ દ્વિવચન અને સ્ત્રીલિંગના પ્રત્યચેા પછી આવતા ન હોય ત્યારે સમય વપરાય છે. સમાસમાં ઉત્તરપદ પ્રાપ્ત થતું હાય તેા રૂમના પ્રયેગ થતા નથી. (૧૨૧) ૩મય અને રૂમના પ્રત્યેાગ અંગે સારસગ્રહ આ કારિકામાં કરવામાં આવ્યે છે. સ્ત્રીલિંગના પ્રત્યયે। અતે દ્વિવચનના પ્રત્યયેાતા સંદમાં રૂમ શબ્દનેા પ્રયેગ થાય છે. આવા પ્રત્યયેા સિવાયના ખીજા પ્રત્યયેા પ્રાપ્ત થતા હાય ત્યારે સમયના પ્રયાગ ચાય છે. સમ શબ્દ પછી ઉત્તરપદ પ્રાપ્ત થત્રાનુ હાય તા મને સમાસમાં પ્રયાગ થતા નથી. प्राप्तिः प्रगृह्यसंज्ञायाः न स्यात् प्रत्ययलक्षणात् । कुमार्यगारे न ह्यस्ति समासो वचनान्तरे ॥ १२२ ॥ માર્યાન્ । (કુમારીનુ' નિવાસસ્થાન) સમાસમાં પ્રત્યયને લેાપ થવા છતાં પ્રત્યયનુ કાર્ય થાય છે એવા નિયમને લીધે પ્રશ્ન સ`જ્ઞા થશે નહિ. એકવચનાન્ત શબ્દ સિવાય ખીજી સખ્યાએ દર્શાવતા શબ્દના અહીં. સમાસ થતા નથી. (૧૨૨) કુમાર્યો: સવારમ્ ! (કુમારીએવુ નિવાસસ્થાન) કુમાશારણ્ । એવે! સમાસ થતાં ષષ્ઠી દ્વિવચનના પ્રત્યયને! લેપ ચશે. હવે પ્રચયોપે પ્રત્યયજ્ઞનમ્ । (૧.૧.૬૨, પ્રણયના નિમિત્તથી કરવાનાં કાર્યો પ્રત્યયના લેાપ થાય તાપણુ કરવાં) ત્ર પ્રમાણે મારી પ્રારમ્ ની સંધિ થશે નહિ, કારણ કે, વેદ્વિવચન ૠઇમ્। (૧.૧.૧૧, જે દ્વિવચનને અન્ત દીવ રૂં, દી, અને માંના કોઈ પણ વણ્ આવે તે દ્વિવચનપ્રત્યયાન્તની પ્રવૃત્તુ સંજ્ઞા થાય છે) પ્રમાણે પ્રવૃત્યુ સ'ના થશે. ઉપરની શંકાના જવાબમાં કહી શકાય કે પ્રવૃદ્ઘ સત્તાના સંદર્ભ માં પ્રત્યયલક્ષણ નિયમ લાગુ પડતા નથી. ફૅરેટૂ॰ । સૂત્ર ઉપરનાં વાર્ત્તિ ૪ અને ૫ (ફાયન્સ. દ્વિવચનાન્ત રૂતિ ચેન્નુદ્ધિ પ્રતિષેષ: । અને સપ્તમ્યમાં અશ્રદ્દળ જ્ઞાવ પ્રત્યયક્ષળતિષે ચ । જણાવે છે કે દી રૂં, દી' અને ૬ વાળા દ્વિવચનાન્તશબ્દોની પ્રવૃદ્ઘ સત્તા સમજવામાં આવે તા જ્યારે દ્વિવચતપ્રત્યયને—(અહીં ઝુમાએઁ:। માં) લોપ થતા હેાય ત્યારે મૃત્યુ સત્તા થતી નથી એવું વિધાન કરવું જોઈએ. અને આ વાત પાણિનિસૂત્ર તૂર્તો ૫ સન્તયે । (૧,૧.૧૯) સૂત્રમાં ભય શબ્દના ઉલ્લેખથી સિદ્ધ થાય છે. Jain Education International પ્રગૃહ્ય સંજ્ઞાને પ્રતિષેધ થતાં મારી અરમ્ । ની સધિ ઝમાર્યાન્ થઈ શકશે, અહીં મારી શબ્દમાં એકત્રયન સમજવાનુ છે અને તે અભેદક સખ્યા દર્શાવે છે, તેમાં દ્વિવચન સમજવાનું નથી, કારણ કે દ્વિવચનાન્તને સમાસ યતે। નથી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy