SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વાષપરીય શબ્દો ઉચ્ચાર થતાં તેમના અને બંધ થાય છે. તેથી શબ્દમાં અર્થ દર્શાવવાની અકૃત્રિમ અને નિત્ય શક્તિ સમજાય છે. નેત્રમાં જેમ તેના રૂપને જોવાની સ્વાભાવિક શક્તિ છે, તેમ શબ્દમાં તેના અર્થને દર્શાવવાની સ્વાભાવિક શક્તિ અર્થાત યોગ્યતા છે. વૃદ્ધ વ્યવહારથી મળતે સંકેત તે એગ્યતાને વ્યક્ત કરે છે. શબ્દ અને અર્થના એક બીજ ઉપર અધ્યારોપ થાય છે. શબ્દને અથરૂપે અને અર્થને શબ્દરૂપે સમજવામાં આવે છે. “ જ ચોથતા ફાડાનામર્થકત ત્યારે વ્યવથાયિતત્વમેન ફાકારોઃ કલ્યાગ્રાસવાહિતિ સ ga : સંવષે: '' હેલારાજ, असाधुरनुमानेन वाचकः कैश्चिदिष्यते । वाचकत्वाविशेषे वा नियमः पुण्यपापयोः ॥३०॥ કેટલાક વિદ્વાને અસાધુ શબ્દને (સાધુ શબ્દના) અનુમાન દ્વારા વાચક સમજે છે, અથવા (સાધુ શબ્દનું) વાચકત્વ (અસાધુ શબ્દના વાચકવથી) જુદું ન હોય તો પણ (શાસ્ત્ર વડે સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગથી પ્રાપ્ત થતા) પુણ્ય અને પાપ અંગે નિયમ કરવામાં આવે છે. (૩૦) શબ્દોનું વાચવ હમેશાં ગે જેવા શુદ્ધ શબ્દમાં રહેલું છે, ગાવી, ગણી વગેરે અશુદ્ધ શબ્દોમાં તે પ્રાપ્ત થતું નથી. અશુદ્ધ શબ્દનું વાચક– આનુમાનિક છે, અર્થાત ગાવી, ગોણી વગેરે અસાધુ શબ્દો ગો એવા સાધુ શબ્દનું અનુમાન કરાવીને વાચક બને છે. આમ વાચકત્વ બંનેમાંથી પ્રાપ્ત થતું હોય ત્યારે વ્યાકરણશાસ્ત્ર સાધુ શબ્દનો પ્રયોગ કરો, તેનાથી પુણ્ય થશે અને અસાધુ શબ્દ પ્રયોગ ન કરે, તેનાથી પાપચશે, એ નિયમ દર્શાવે છે. संबन्धशब्दे संबन्धो योग्यतां प्रति योग्यता । समयाद्योग्यतासंविन्मातापुत्रादियोगवत् ॥३१॥ સંબંધ શબ્દ(ના પ્રતિપાદન)માં (ગ્યતારૂપ) સંબંધ પ્રાપ્ત થાય છે, અને ગ્યતા માટે પણ ગ્યતા (જ) સંબંધરૂપે સમજાય છે. માતા અને પુત્રના સંબંધનું જ્ઞાન જેમ સંકેત વડે થાય છે તેમ યોગ્યતાને બાધ (પણ) સંકેતને કારણે થાય છે. (૩૧) શબ્દ અને અથ વચ્ચે સમવાયસંબંધ માનવામાં આવતાં સમવાય માટે પણું બીજા સમવાયને માનવો પડે. રેગ્યતારૂપ સંબંધને સ્વીકારતાં આ મુશ્કેલી ટળી જાય છે. સંબંધ એટલે ગ્યતારૂપ સંબંધ. સમવાયસંબંધ દર્શાવવા માટે પણ યોગ્યતા રૂ૫ સંબંધ જવાબદાર બનશે અરે યોગ્યતાસંબંધ દર્શાવવા માટે પણ યોગ્યતાબ ધ પ્રાપ્ત થાય છે. વૃદ્ધવ્યવહારથી મળતે સંકેત આવી યોગ્યતાને ફુટ કરે છે. “અનાલિસિદ્ધાર્થવિષયव्यापारस्य शब्दस्य वृद्धव्यवहारपरंपरापर्यायात् समवायात्स्वाभाविक्येव योग्यता निश्चीयते. न तु સમયમાત્રાઢતામસેડવિ તથામાય: સમુચિતઃ ”હેલારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy