SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ शब्दः कारणमर्थस्य स हि तेनोपजन्यते । तथा च बुद्धिविषयादर्थाच्छब्दः प्रतीयते ||३२|| શબ્દ અર્થ નુ કારણ છે. તે (અ) તે (શબ્દ) વડે ઉત્પન્ન થાય છે; અને વળી બુદ્ધિના વિષય અનેલા અર્થ વડે શબ્દનું જ્ઞાન થાય છે. (૩૨) યેાગ્યતારૂપ સંબધને સમાવ્યા પછી હવે કાય કારણભાવરૂપ સંબંધને સ્પષ્ટ કરે છે. વક્તાના મનમાં સકલ્પ રૂપે રહેલ શબ્દ, સ્થાન, કરણ વગેરે વડે વ્યકત થઈને શ્રેાતાની બુદ્ધિમાં પ્રાપ્ત થનારા અથનુ કારણ બને છે. તેવી જ રીતે શ્રેાતાની બુદ્ધિમાં પ્રાપ્ત થયેલા અતુ કારણુ શબ્દ છે. આમ શબ્દ અને અથ એક બીજાના કારણ રૂપે અધ્યાસસંબંધમાં સમજાય છે. ઉચ્ચારણ પહેલાં શબ્દ અને અય વક્તાના મનમાં અભિન્તરૂપે રહેલા છે. જેને માટે વક્તાને વિશ્વક્ષા છે તે અ` શબ્દ સાથે મિશ્રરૂપે છે, કારણ કે તે વખતે તે અંતઃસંજપરૂપ અર્થાત્ આન્તર શબ્દરૂપ હાય છે : સરખાવેા, “મૈં હિ નિત્રક્ષિતોડર્થઃ રાજ્યહંમે શુન્ય: અન્ત:સ્નૈપપહ્યતહ્ય પ્રતિમાનાત્ ।''હેલારાજ. પશુએનું જ્ઞાન પણ અદિ શબ્દભાવનાયુક્ત હોય છે, તે પછી મનુષ્યનું તેવું હોય તેમાં શું નવાઈ! સ્થાનકરણના વ્યાપારથી અભિવ્યક્ત બનીને અરૂપ સાથે મિત્ર તેલેા શબ્દ Àાતા વડે સમજાતાં ચાક્કસ અંનું પ્રતિપાદન કરે છે. શ્રોતા પણ તે અમાં સંનિવિષ્ટ બનેલા શબ્દને તેની પેાતાની દૃઢ બનેલી શબ્દલાવના વડે સમજે છે. ૪૫ भोजनाद्यपि मन्यन्ते बुद्ध्यर्थे यदसंभवि । बुद्धयर्थादेव बुद्धयर्थे जाते तदपि दृश्यते ||३३|| શબ્દા બુદ્ધચ છે એમ માનતાં (‘તે ભાત ખાય છે” વગેરે વાકયેામાં) ભાજન, (ભેાતા, તેમના સબંધ) વગેરે જે અશકય મનાયાં છે, તે પણ (ભાત રાંધેલા છે) એવા એક બુદ્ધિપ્રતિભાસ પછી (તે ભાત ખાય છે) એવા ખોજો બુદ્ધિપ્રતિભાસ થતાં, શક્ય બને છે. (૩૩) Jain Education International શબ્દાને બુદ્ધચુપારૂઢ માનતાં, ક્રિયા અને તેનાં સાધન અર્થાત્ સાધ્ય અને સાધન પણુ યુદ્ધ યુપારૂઢ થશે. તેથી ‘તે ભાત ખાય છે’ એવા વાક્યમાં ભેજન, ભક્તા, તેમના સંબધ વગેરે ખાદ્ય વ્યવહાર સિદ્ધ થશે નહિ, આવી શંકાના જવાબમાં અહીં કહેવામાં આવ્યુ છે કે એદનના બુદ્ધિપ્રતિભાસ પછી તેના ભેાજનના બુદ્ધિપ્રતિભાસ ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આદન એવે વિચાર મનમાં ઉત્પન્ન થતાંની સાથે તરત જ તેને ખાવાને વિચાર પ્રાપ્ત થાય છે. આ ખીજો બાજનપ્રતિભાસ કકારક રૂપે છે. अनित्येष्वपि नित्यत्वमभिधेयात्मना स्थितम् । अनित्यत्वं स्वशक्तिर्वा सा च नित्यान्न भिद्यते ||३४|| અનિત્ય દ્રબ્યામાં પણ અભિધેય(પ્રવાહ)રૂપે નિત્યત્વ રહેલુ' છે. અનિત્યત્વ (નિત્ય સત્તાની) શક્તિ જ છે અને તે નિત્ય (સત્તા)થી જુદી નથી. (૩૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy