SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ પ્રતિપાદ્ય થઈ શકતા નથી. પ્રતિપાદન તે જ વખતે વાચ્ય અર્થાત્ કમ પરતંત્ર છે. પરસ્પર વિરુદ્ધ એ ૨૪૩ કાયમાં જે વાચક અર્થાત્ કતૃશક્તિયુક્ત છે તે શક્તિયુક્ત થઈ શકતા નથી. કર્તૃશક્તિ સ્વતંત્ર છે, કે શક્તિ બાબતેા એક સમયે એક સાથે રહી શકતી નથી. असाधिका प्रतिज्ञेति नेयमेवाभिधीयते । यथा तथास्य धर्मोऽपि नात्र कश्चित्प्रतीयते ||२७|| (સાધ્યનિર્દેશરૂપ) પ્રતિજ્ઞા સાધનનું અંગ બનતી નથી’” એવું પ્રતિજ્ઞાકથન જેમ તે કથનને જ લાગૂ પડતુ નથી, તેમ આ કથન સાથે બંધ બેસતા કાઈ (અમૃતત્વરૂ૫) ધર્મ પણ સમજાતા નથી. (૨૭) સાધ્યનિર્દેશરૂપ પ્રતિજ્ઞા સાધનાંગ બનતી નથી એવું બૌદ્ધ નૈયાત્રિકેતુ કથન છે. તેને અથ એ છે કે પ્રતિજ્ઞા એટલે પૂરવાર કરવાની બાબત અંગેનુ કથન, પ્રમાણનુ અંગ બની શકે નહિ. આ પ્રતિજ્ઞાકથન આ વાકયને જ લાગૂ પડતુ નથી, તે બીજા થનેને લાગુ પડે છે. તે પ્રમાણે ‘હું બધું મિથ્યા એટલુ હુ' એવું વાકય તે વાકયને જ લાગુ પડતુ નથી, અવાચ્ય શબ્દ પણ પેાતાના અર્થની વાચ્યતાને નિષેધ કરતા નથી. व्यापारस्यापरो यस्मान्न व्यापारोऽस्ति कश्चन । विरोधमनवस्थां वा तस्मात्सर्वत्र નાશ્રયેત્ ॥૨૮॥ એક વ્યાપારને બીજો વ્યાપાર હાતા નથી, તેથી મધે વિરાધ કે અનવસ્થાને આશ્રય કરવા જોઇએ નહિ. (૨૮) અવાસ્થ્યના અભિધારૂપ વ્યાપારને બીજો વ્યાપાર માનવાની જરૂર નથી, કારણ કે તેને માટે કશે! આધાર નથી. હવે આધાર અર્થાત્ નિમિત્ત વિના વ્યાપારની કલ્પના કરવાથી અનવસ્થા પ્રાપ્ત થશે. બીજી રીતે કહીએ તેા અવાચ્ય શબ્દની વાચ્યતાના નિષેધ માટે ખીજા વ્યાપારની કલ્પના કરવામાં આવે તે આ બૌજા વ્યાપારની વાચ્યતાના નિષેધ માટે વળી એક બીન વ્યાપારની કલ્પના કરવી પડે, એમ આગળ ચાલ્યા જ કરે. ભતૃ રિતુ કચન છે કે સર્વત્ર વિરાધ અને અનવસ્થાના ત્યાગ કરવા. અર્થાત્ શબ્દ અને અના સબંધ અંગે પણ અનવસ્થાને ત્યાગ કરવા. શબ્દ અને અથ વચ્ચે જે સંબંધ છે તેને સબંધીઓ સાથે એક સબંધ માનવા પડે; ન માનવામાં આવે તેા શબ્દ અને અથ વચ્ચે સંબંધની જરૂર નથી એમ થાય. હવે જો આવે! સબંધ માનવામાં આવે તે ફરીવાર એ સંબધતા પણ સબંધ માનવા પડે એમ અનવસ્થા પ્રાપ્ત થાય. વાસ્તવમાં આવે અનવસ્થા દોષ કલ્પવાની જરૂર નથી, કારણ કે પોતે જ સબ ધરૂપ છે. તેને બીજા કેાઈ સંબધની જરૂર નથી. સરખાવેા संबन्धस्य स्वयं संबन्धरूपत्वादन्योपश्लेषकस्यायोगादित्यर्थः । Jain Education International इन्द्रियाणां स्वविषयेष्वनादिर्योग्यता यथा । अनादिरथैः शब्दानां संबन्धो योग्यता तथा ||२९|| જેમ (નેત્ર વગેરે) ઇન્દ્રિયાને પેાતાના (રૂપ વગેરે) વિષચેામાં અનાદિ ચગ્યતારૂપ સંબધ છે તેમ શબ્દોના તેમના અર્થી સાથે અનાદિ ચેગ્યતારૂપ સંબંધ છે (૨૯) સંબંધ જે હેલારાજ : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy