________________
૧૨૩
વાકયપદીય
अनर्थकानां सङ्घातः सार्थकोऽनर्थकस्तथा ।
वर्णानां पदमर्थेन युक्त नावयवाः पदे ॥२०५।। અનર્થક વર્ગોનો સંઘાત અર્થવાન હોય અને અર્થ વિનાનો (પણ) હોય. અર્થવાન વણેને (સંઘાત એવું) પદ અર્થ યુક્ત હોય છે પદમાં અવય હોતા નથી. (૨૦૦૫)
અહીં સુધી કર્મપ્રવચનીય અંગે તેના વાચકત્વ, ઘોતકત્વ, ક્રિયા સાથે યોગ, સંબંધવિશેષનું જ્ઞાપન વગેરેની ચર્ચા કરી. હવે વાક્ય અને વાકયાર્થના અખંડત્વની વાત કરવામાં આવી છે. સંઘાતાર્યવવાહૂ! (સંઘાત અર્થવાન હોવાને કારણે શિવસૂત્ર, , વી. ૧૨) માંના પૂર્વ પક્ષને આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યો છે. વર્ષો હમેશાં નિરર્થક છે, તેથી વણેનો અર્થ તે પદનો અર્થ નહિ.
पदानामर्थयुक्तानां सङ्घातो भिद्यते पुनः ।
અર્થાન્તરાવવો પેન, નવધવિમેન ૨ ૨૦દ્દા અર્થવાન પદેન (વાકય રૂ૫) સંઘાત, પદના અર્થથી જુદા અર્થના જ્ઞાનને કારણે અને (પદોના અર્થ તથા વાક્યના પરસ્પર) સંબંધના અભાવને કારણે જુદે (સમજાય છે). (૨૬). - વઢા જામખ્યાન અઠ્ઠા ! વગેરે અર્થવાન પદનો સંઘાત ૨ા ઢાડિમાનિ ઘagવા: કામનાગિન વપિર: | વગેરે અનર્થક પદસંઘાતથી જુદો પડે છે.
सार्थकानर्थको भेदे सम्बन्ध नाधिगच्छतः ।
अधिगच्छत इत्येके कुटीरादिनिदर्शनात् ।।२०७॥ પદને જ્યારે સાર્થક અને નિરર્થક એમ બે વર્ણવિભાગમાં જુદી રીતે સમજવામાં આવે ત્યારે તે બે (વિભાગે) પરસ્પર સંબંધને પ્રાપ્ત થતા નથી, પરંતુ કેટલાક આચાર્યોના મતે તે વિભાગો આ સંબંધ પ્રાપ્ત કરે છે. કુટીર વગેરે આનું ઉદાહરણ છે. (૨૦૦૭)
શુટીર (નાની ઝુંપડી) એવા સાર્થક વણ સમુદાયમાંથી ટી અને ૨ એવો નિરર્થક પદસંઘાત અને કુટીર એવો સાથ, વણસમુદાય એમ બે સમુદાયે પ્રાપ્ત થાય છે. કુટ અને ૨ માંથી છુટીને સાર્થક અને રને નિરર્થક ગણીએ તો એ સમુદાયો વચ્ચે સંબંધ પ્રાપ્ત થતી નથી, પરંતુ સાર્થક યુટી અને પ્રત્યય અલ્પત્વનું ઘોતન કરવાથી સાર્થક બનતાં બંને વચ્ચે અર્થસંબંધ પ્રાપ્ત થશે.
अर्थवद्भ्यो विशिष्टार्थः सङ्घात उपजायते ।
नोपजायत इत्येके समासस्वार्थिकादिषु ॥२०८॥ અર્થવાન પદે વડે વિશિષ્ટ અર્થવાળો (પદવાયરૂ૫) સંઘાત ઉત્પન થાય છે, એમ કેટલાક (માને છે); બીજા માને છે કે સમાસ અને સ્વાર્થિક પ્રત્યેની જેમ અર્થોનવઅવયવમાંથી વિશિષ્ટ અથવાળ સંઘાત ઉત્પન્ન થતો નથી. (૨૦૦૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org