SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ બીજ' કહ ૧૨૭ कर्मप्रवचनीयत्वं क्रियायोगे विधीयते । षत्वादिविनिवृत्त्यर्थ स्वत्यादीनां विधर्मणाम् ।।२०२।। જ્યારે ક્રિયા સાથે જોડાયા હોય ત્યારે, જુદા ધર્મવાળા ડું, અતિ વગેરેનું કમ પ્રવચનીય તરીકે વિધાન (સુવિમ્) વગેરે પ્રગોમાં વત્વને અટકાવવા માટે કરવામાં આવ્યું છે. (૨૦૨) g: દૂઝાયામ્ (વા.. ૧.૪.૧૪) પ્રમાણે સુ અને મતિરતિમાને છે (ઉ. ૨. ૧.૪. ૧૫) પ્રમાણે ગતિ નું કર્મ પ્રવચનીય તરીકે વિધાન થયું છે. સંબંધવિશેષના દ્યોતક બનવાને બદલે ક્રિયાવિશેષના દ્યોતક બનતા અને તેથી ભિન્ન ધર્મોવાળા સુ, પ્રતિ વગેરે ઉપસર્ગોને કર્મ પ્રવચનીય કહ્યા છે, તેથી સુરમ્ વગેરેમાં સકાર ને પકાર થશે નહિ. हेतुहेतुमतोर्योगपरिच्छेदेऽनुना ते । आरम्भाद्बाध्यते प्राप्ता तृतीया हेतुलक्षणा ॥२०३॥ અનુ વડે કારણ અને કાયને સંબંધ નક્કી થતાં પ્રાપ્ત થતી હેતુલક્ષણ તૃતીયાનો (અનુêક્ષા સૂત્રથી આરંભાતી કર્મ પ્રવચનીય સંજ્ઞા વડે) બાધ થશે. (૨૦૦૩) કર્મપ્રવચનીય પદો સંબંધવિશેષનાં દ્યોતક છે. કેઈવાર તે ક્રિયાવિશેષનું દ્યોતન કરે છે. સંબંધવિશેષનું દ્યોતન થતાં શેષષકડીનો બાધ થાય છે. અને ક્રિયાવિશેષનું દ્યોતન થતાં વત્વને નિષેધ થાય છે. આ ઉપરાંત કેઈવાર સંબંધવિશેષનું દ્યોતન કરનારાં કર્મ પ્રવચનીય પદ તૃતીયાને પણ બાધ કરે છે. શાસ્ત્રાહ્ય સંજીતામનું નિશભ્ય સેવઃ પ્રાવર્ધત 1 (શાકટચે તૈયાર કરેલી સંહિતાને સાંભળીને દેવે વૃષ્ટિ કરી)માં ઢક્ષળતર્થમતાથાનમાથીલ્લા, પ્રતિવર્મેન: (૧. સૂ. ૧.૪.૨૦) પ્રમાણે અનુ કવચનીય બને છે અને વાર્મેઘવાની દિતીયા (ા. . ૨.રૂ.૮) પ્રમાણે દ્વિતીયા પ્રાપ્ત કરશે, પરંતુ દેતી (વા. લૂ ૨ ૩.૨૩) પરસૂત્ર હોવાથી દ્વિતીયાને બાધ કરી તૃતીયા થશે. તેમ છતાં કમપ્રવચનીય સંજ્ઞાને આરંભ કરનારું અનુર્રાક્ષ | (વા. . ૧.૪. ૮૦) સૂત્ર આ તૃતીયાને બાધ કરશે. क्रियाया द्योतको नायन सम्बन्धस्य वाचकः । नापि क्रियापदाक्षेपी सम्बन्धस्य तु भेदकः ॥२०४॥ આ (કર્મપ્રવચનીય પદ) ક્રિયાનું દ્યોતક બનતું નથી, સંબંધનું વાચક પણ બનતું નથી. તે ક્રિયાપદનો આરંભ કરતું નથી પરંતુ સંબંધ વિશેષ)નું સ્થાપન કરે છે. (૨૦) વૃક્ષ ગતિ વિયોત વિરુત્ ા માં વતિ કમ પ્રવચનીય ક્રિયાનું દ્યોતન કરતું નથી, કારણ કે વિદ્યતન ક્રિયાનું શ્રવણ થાય છે, બીજી ક્રિયાનું નહિ. પક્કીને બદલે દ્વિતીયા વડે સંબંધવિશેષનું અભિધાન થતું હોવાથી તે સંબંધનું ઘોતન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy