________________
૨૬
स चोपजातः सम्बन्धो विनिवृत्ते क्रियापदे । कर्मप्रवचनीयेन तत्र तत्र નિયમ્યતે ॥૨૧૬॥
(સંબંધ ઉત્પન્ન કરીને) ક્રિયાપદ નિવૃત્ત થતાં, તે ઉત્પન્ન થયેલ સબધ, કમ પ્રવચનીય વડે તે તે ક્રિયામાં સ્પષ્ટ થાય છે. (૧૯)
વૃક્ષ પ્રતિવિદ્યોતતે વિદ્યુત । માં વૃક્ષ અને વિદ્યોતનનો લક્ષ્યલક્ષણભાવ સંબંધ વિદ્યોતનક્રિયા વડે ઉત્પન્ન થાય છે. આવે સબધ ઉત્પન્ન કરીને વિદ્યોતનક્રિયા નિવૃત્ત થાય છે પરંતુ આવા સંબંધ તો છે જ. આ સંબંધ કમ પ્રવચનીય વિના સ્પષ્ટ થતા નથી.
વાકપટ્ટીય
येन क्रियापदाक्षेपः स कारकविभक्तिभिः । युज्यते विर्यथा तस्य लिखावनुपसर्गता ॥२००||
જે શબ્દ વડે ક્રિયાપદના આરંભ થાય છે તે (ક્રિયાના આધ કરાવતા હેાવાથી) કારકવિભક્તિ સાથે જોડાય છે, જેમકે (કારેશ' વિિિહત્તિ માંનું) વિ એવુ' કર્મીપ્રવચનીય પદ પ્રાવેશ એવી કારકવિભક્તિ સાથે જોડાતુ હાવાથી) ર્િ ધાતુનુ ઉપસર્ગ મનતું નથી (૨૦૦)
પ્રાવેશ' વિપરિજિતિ ! માં વિ એવુ કમપ્રવચનીય પદ પ્રાવેશ....વિમાય વરિવિત્તિ 1 (પ્રાદેશ જેટલુ માપીને દરે છે) માં પ્રાવેશકારક સાથે જોડાય છે. બીજી રીતે કહીએ તે વિ એવા શબ્દ મા ધાતુ સાથે ઉપસગ અને ગતિ બનશે, રુિતિ સાથે નહીં. જ્યારે કમ પ્રવચનીય વડે ક્રિયાને આરંભ કરવામાં ન આવે ત્યારે વૃક્ષ અને વિદ્યોતનના સામાન્ય સંબંધને જણાવતી ષષ્ઠી પ્રાપ્ત થશે. તેનો બાધ ર્મપ્રવચનીયયુક્તે દ્વિતીયા (યૂ. ૨.૩.૮, કમ પ્રવચનીય સાથે સબંધ થતા પદને દ્વિતીયા થાય છે) એવા સૂત્રથી થશે.
Jain Education International
दृष्टोऽप्रत्यजयन्निति ।
तिष्ठतेरप्रयोगश्च सुन्वभीत्याभिमुख्ये च केवलोऽपि प्रयुज्यते ॥२०१॥
ચન્નચન્ (જીત્યા) ક્રિયારૂપમાં સ્થા ધાતુના પ્રયાગ દેખાતા નથી. મુમિ (સામે સામને તૈયાર કરે) એવા શબ્દરૂપમાં (કમ પ્રવચનીય ) મિ, ‘ની સામે ’ એવા અર્થમાં એકલા પણ વપરાય છે. (૨૦૧)
તેવા સુત્રત્યેનયમ્ । (દેવાએ દૃઢ પ્રતિષ્ઠિત નહિ એવા અસુરાને ત્યા)માં પ્રતિ વડે સ્થા ધાતુનેા અથ પ્રાપ્ત થાય છે. પરંતુ તેને પ્રયેશ દેખાતા નથી. અતિ એટલે પ્રતિત્તિત: દૃઢપણે સ્થાપિત નહીં થયેલા. આ વ્રુત્તિ, ન↑ ધાતુના ઉપસ બનતા નથી—. fપુનુ (.ની સામે સામને તૈયાર કરા)માં મિ‘ની સામે,’ ‘ની દિશામાં' એવા અમાં એકલા વપરાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org