SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ બીજુ કાંડ · समुच्चिताभिधानेऽपि विशिष्टार्थाभिधायिनाम् । गुणैः पदानां सम्बन्धः परतन्त्रास्तु चादयः ॥१९६॥ (જાતિ, વચન, સંખ્યા વગેરે) વિશિષ્ટ અર્થનું અભિધાન કરનારાં પદોને ગુણે(=વિશેષણે) સાથે સંબંધ થાય છે. ૨ વગેરે (નિપાત સમુચિત અભિધાન વડે વિશિષ્ટ અથ દર્શાવતા હોવા છતાં) પરતત્ર છે. (૧૬) લિપાતો અસત્ત્વભૂતભાવ દર્શાવે છે અને અન્ય પદ ઉપર હમેશાં આધાર રાખે છે. તેથી વિશેષણપદે સાથે તેમનો સંબંધ પ્રાપ્ત થતો નથી. આ રીતે તેઓ પરતંત્ર છે. સંખ્યા, જાતિ, વચન વગેરે વિશિષ્ટ અર્થ દર્શાવનારાં પદો હંમેશાં તેમનાં વિશેષણપદો સાથે સંબંધ પામે છે ("ળવવનાનામાશ્રયતો ત્રિવનાનિ મવતિ |) મહાભાષ્યમાં આ વાત અનેક સ્થળે કહેવામાં આવી છે. जनयित्वा क्रिया काचित्सम्बन्ध विनिवर्तते । श्रूयमाणे क्रियाशब्दे सम्बन्धो जायते क्वचित् ॥१९७॥ કેઈક કિયા(શબ્દ), (નામે વચ્ચે સંબંધ ઉત્પન્ન કરીને નિવૃત્ત થાય છે. કોઈકે અન્ય સ્થળે ક્રિયાશબ્દ સંભળાતાં (આવો) સંબંધ ઉત્પન્ન થાય છે. (૧૯૭) રાજ્ઞ: પુરુષ: એવાં બે નામેામાં ભરણપોષણરૂપ ક્રિયા રાજા અને પુરુષ વચ્ચે આશ્રયાશ્રવિભાવરૂપ સંબંધ ઉત્પન્ન કરીને નિવૃત્ત થાય છે તેથી તે પ્રાપ્ત થતી નથી. માતુ: મરતિ વગેરેમાં સ્મરતિ ક્રિયા પ્રાપ્ત થતાં વાર જ સ્મરણ કરનાર સાથે જન્યજનકભાવરૂપ સંબંધ ઉપન્ન કરે છે. વાયુપીય પદકાંડની પ્રથમ કારિકામાં નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર પ્રકારના પદવિભાગનો, નામ અને આખ્યાત એમ બે પ્રકારના વિભાગને અને નીમ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત અને કર્મપ્રવચનીય એમ પાંચ પ્રકારના પદવિભાગ ને ઉલ્લેખ થયો છે. અહીં અગાઉથી કમપ્રવચનીય અંગેની ચર્ચા શરૂ કરવામાં આવી છે. કર્મપ્રવચનીયનો અર્થ કયાં પ્રોવન્તઃ અને વિજ્ઞનિસર્ચ સંવવિષહ્ય અવદ્યોતક્ષા: | (ક્રિયાને જણાવનારા અને ક્રિયાથી ઉતપન્ન થયેલા સંબંધવિશેષના દ્યોતક) એવો આપવામાં આવ્યો છે. કર્મપ્રવચનીયનો સંબંધ ક્રિયારૂપ સાથે નહિ પણ નામપદ સાથે હોય છે. વૃક્ષ વતિ વિદ્યોતે વિદ્યુત માં પ્રતિ કર્મવચનીય ક્રિયાનું ઘોતન કરતું નથી, કારણ કે, વિતતે એવું ક્રિયારૂપ તે ક્રિયાનું અભિધાન કરે જ છે. તે કોઈ સંબંધવિશેષ દર્શાવતો નથી. વૃક્ષ એવી દ્વિતીયાથી જ સંબંધવિશેષનું અભિધાન થાય છે. तत्र षष्ठी प्रतिपदं समासस्य निवृत्तये । विहिता दर्शनार्थ तु कारक प्रत्युदाहृतम् ॥१९८॥ (પટ્ટી ! પા સૂ. ૨.૩.પર વડે આદેશ પામેલ) ષષ્ઠીનું કઈક નિશ્ચિત પદમાં (જેમ કે માતઃ સમાજૂ માં સમાસની નિવૃત્તિ માટે વિધાન થયું છે. માતુ Tળે. માન્ એવા પ્રત્યુદાહરણકારકને (ગુણોમાં કરણત્વ) દર્શાવવા આપવામાં આવ્યું છે. (૧૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy