SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યપદય तथैव स्वार्थिकाः केचित्संघातान्तरवृत्तयः । अनर्थकेन संसृष्टाः प्रकृत्यर्थानुवादिनः ॥१९॥ તે પ્રમાણે (વાવ) એવા અન્ય સંઘાત સાથે જોડાવાના સ્વભાવવાળા (ન વગેરે) સ્વાર્થિક પ્રત્ય ચાર જેવા અનર્થક શબ્દો સાથે જોડાઈને પ્રકૃતિના અર્થને જણાવે છે. (૧૯૧) ગ્રોવ એટલે નવમાંથી બનાવેલ શટલે અને ચાવશે એટલે પણ જવનો રોટલે. થાવ એવી પ્રકૃતિ અને ય એવો સ્વાર્થિક પ્રત્યય, બંનેના સંઘાતથી બનેલ વાવ અથવાન છે. એકલા ઇન વગેરે પ્રત્યયે અર્થબોધ કરાવતા નથી. ‘તે પ્રમાણે ચાવવમાંને જનૂ પ્રત્યય વિનાનો પ્રકૃતિ શબ્દ વાવ પણ અર્થબોધ કરાવશે નહિ. તેથી એકલા પ્રકૃતિ શબ્દો પણ અથધ કરાવતા નથી. વાવ અર્થવાનું હોવા છતાં યાત્રિના સંદર્ભમાં અનર્થક છે અને એક ન પણ અનર્થક છે. निपाता द्योतकाः केचित्पृथगर्थप्रकल्पने । आगमा इव केचित्तु संभूयार्थस्य साधकाः ॥१९२॥ કેટલાક નિપાતો જુદા અર્થને કલ્પવામાં ઘાતક બને છે અને આગામેની જેમ, કેટલાક, પ્રકૃતિ સાથે જોડાઈને અર્થના સાધક બને છે. (૧૨) ઉપસર્ગોની જેમ નિપાતો પણ ઘાતક અને વાચક છે. કેટલાક નિપાતે અર્થવાન છે અને કેટલાક નિરર્થક છે. उपरिष्टात्पुरस्ताद्वा द्योतकत्व न भिद्यते । तेषु प्रयुज्यमानेषु भिन्नार्थेष्वपि सर्वथा ।।१९३॥ (તેમની સાથે જોડાયેલા પદોથી) હંમેશાં જુદા અર્થવાળા તે નિપાત) આગળ કે પાછળ પ્રજાતા હોય તો પણ તેમના દ્યોતકત્વને હાનિ પહોંચતી નથી. (૧૯૩) चादयो न प्रयुज्यन्ते पदत्वे सति केवलाः । प्रत्ययो वाचकत्वेऽपि केवलो न प्रयुज्यते ॥१९४॥ જ વગેરે નિપાતે પદ હોવા છતાં એકલા પ્રજાતા નથી. પ્રત્યય વાચક હોવા છતાં એકલે વપરાતો નથી. (૧૯૪) વ વગેરે નિપાત એકલા વપરાતા નથી તેથી તે વાચક બનતા નથી. તે પદ હાઈને ઘાતક બનશે. જે વાચક હોય તે જેમ મો વગેરે પદે એકલાં વપરાય છે તેમ વપરાશે. समुच्चिताभिधानेऽपि व्यतिरेको न विद्यते । असत्त्वभूतो भावश्च तिङ्पदैरभिधीयते ।।१९५।। વગેરે નિપાત (દ્યોતક પક્ષમાં) સમુચ્ચિત પદના અર્થનું અભિધાન કરતા હોવા છતાં (સમુચ્ચય અને સમુચિત પદે વચ્ચે) ભેદ પ્રાપ્ત થતી નથી. ક્રિયા (રૂપ)નાં પદો વડે અસર્વભૂત ભાવને જણવાય છે. (૧૯૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy