________________
બીજુ કાંઇ
स वाचको विशेषाणां संभवाद्योतकोऽपि वा।
शक्त्याधानाय वा धातोः सहकारी प्रयुज्यते ।।१८८॥ તે (ઉપસર્ગ) કિયાના સંભવિત વિશેષોને વાચક છે અથવા દ્યોતક છે, અથવા ધાતની શક્તિઓને પ્રગટ કરવા માટે સહકારી તરીકે વપરાય છે. (૧૮૮)
स्थादिभिः केवलैर्यच्च गमनादि न गम्यते ।
तत्रानुमानाद् द्विविधात्तद्धर्मा प्रादिरुच्यते ॥१८९।। એક્લા સ્થા (ઊભા રહેવું') વગેરે ધાતુઓ વડે જે ગમન વગેરે સમજાવાતાં નથી ત્યાં બે પ્રકારનાં અનુમાન વડે, વગેરે ઉપસર્ગો ગમકત્વનાં ધોતનરૂપી ધર્મોવાળા કહેવાય છે. (૧૮૯)
તથા ધાતુમાંથી “બેસવું” એવો અર્થ સમજાતું નથી પરંતુ વ્રતિસ્તે એવા ક્રિયારૂપમાં વ્ર ઉપસર્ગ વડે ગમન કહેવામાં આવે છે. ધાતુઓ અને કાર્ય છે અને ઉપસર્ગો દ્યોતક છે એમ અનુમાન વડે સ્પષ્ટ થાય છેઆવાં અનુમાનો બે પ્રકારનાં છે, એક સામાન્યતે– દષ્ટ અને બીજ વિશેષતદષ્ટ. સામાન્યતદષ્ટ અનુમાન આ પ્રમાણે છે : g શબ્દ ક્રિયાનો આરંભ દર્શાવે છે, કારણ કે તે પ્ર શબ્દ છે, અન્યત્ર જોવા મળતા શબ્દની જેમ ( માહિરોતઃ પ્રરાવાQવિતવસ્થાપૂિર્વદરકારત્ )” વિશેષતદષ્ટ અનુમાન આ પ્રમાણે છે “સ્થા ધાતુ અને કાર્યું છે, કારણ કે તે ધાતુ છે, બંને પક્ષોએ અનેકાથવાળા તરીકે સ્વીકારેલા – વગેરે ધાતુઓની જેમ (સ્થાધાતુરનેવાથ: ઘાતુરવાયુમય. વાર્દિકતાનેાર્થનાવિધાતુવર્ !)” આવાં બંને અનુમાનો પ્રમાણે-ઉપસર્ગો દ્યોતક બનશે અને ધાતુઓ વાચક બનશે, કામના િતુ જયતે ને બદલે મના િન મખ્યતે | એવો પાઠ સ્વીકારવાથી ગમન વગેરેની નિવૃત્તિ એવો દુરાકૃષ્ટ અર્થ લેવાની જરૂર પડતી નથી.
अप्रयोगेऽधिपर्योश्च यावद् दृष्ट क्रियान्तरम् ।
तस्याभिधायको धातुः सह ताभ्यामनर्थकः ॥१९॥ જ્યારે કવિ અને ઘર વપરાતા નથી ત્યારે ધાતુ (ઉપસર્ગ યુક્ત હોય ત્યારે જે દર્શાવે તેનાથી) જુદી ક્રિયા દર્શાવી, તેનું અભિધાન કરે છે. પોતાની મેળે) અનર્થક એ તે, તે બે (ઉપસર્ગો) સાથે અર્થવાન બને છે. (૧૯૦)
ગયા છતિ, પર્યાજછતિ વગેરેમાં મધ અને વરિ એ ઉપસર્ગો અનર્થક છે કારણ કે યાતિ ઉપરથી જ અપેક્ષિત અથ પ્રાપ્ત થાય છે. આમ હોવા છતાં લેકવ્યવહારમાં આવા પ્રવેગે પ્રાપ્ત થાય છે. ઉપસર્ગ અને ધાતુનો સંઘાત જ વિશિષ્ટ અર્થનું અભિધાન કરે છે. અર્થાભિધાનમાં ઉપસર્ગ ધાતુને સહકારી છે. કેવળ ઉપસર્ગ કે કેવળ ધાતુ અર્થનું અભિધાન કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org