________________
વાકય ૫દીય તિષ્ઠા પ્રયોગમાં બે પદોનો એકાર્થિભાવરૂપ સમાસ યોગ્ય થશે. આવો સમાસ, પદો અને તેમના અર્થો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ રૂ૫ સંબંધ પ્રાપ્ત થતો હોય ત્યારે થાય છે. અહીં તિલત્વ જાતિ અને કૃષ્ણ ગુણને તિરુ રૂપી દ્રવ્યમાં આશ્રય છે, જળ શબ્દ વડે વાચ્ય ગુણ વિશેષણ છે.
તિસ્ત્ર શબ્દ વડે જાતિવિશિષ્ટ દ્રવ્યનું પ્રતિપાદન થતાં શ્રી શબ્દ તેના પ્રવૃત્તિનિમિત્ત રૂપ બની વિશેષણ બને છે આમ શબ્દો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ દ્રવ્ય દ્વારા પ્રાપ્ત થાય છે.
संस्तु रूपरसादीनामाश्रयो नाभिधीयते । ___ द्रब्याभिधानेन विना ततस्ते द्वन्द्वभाविनः ॥२३॥ રૂપ, રસ વગેરેના આશ્રય વિદ્યમાન હોવા છતાં, દ્રવ્યના અભિધાન વિના તેમનું અભિધાન થતું નથી. તેથી તેઓ દ્ધ સમાસમાં જોડાય છે. (૨૩)
વરસી અથવા હરણના: જેવા સમાસપ્રયોગોમાં ફક્ત ગુણનું અભિધાન થાય છે; તેમના દ્રવ્યરૂપ આશ્રયો વિદ્યમાન હોવા છતાં દ્રવ્યનું અભિધાન થતું નથી, કારણ કે તેમના દ્વારા દ્રવ્યને બોધ થતો નથી. ન એવા ગુણવાચક શબ્દ દ્વારા તેના દ્રવ્યરૂ૫ આશ્રય તિ શબ્દનું અભિધાન થાય છે. સામાન્ય રીતે ગુણ આશ્રય વિનાને હોઈ શકે નહિ, તેથી હજરત માં દ્રયનું અભિધાન અભિધાથી નહિ પરંતુ અર્થોપત્તિ દ્વારા થાય છે. તેથી તેમની વચ્ચે વિશેષવિશેષભાવ ન હોવાથી સામાનાધિકરણ્ય નથી અને તેનાથી પ્રાપ્ત થતો સમાસ તપુરુષ નહિ પણ ધ% થાય છે.
द्रव्याभिधायी कृष्णादिराकाङ्क्षावान् प्रवर्तते । __ निमित्तानुविधायित्वात् तत् तिलादौ न विद्यते । २४॥ દ્રવ્યનું અભિધાન કરનાર શ્રા વગેરે શબ્દો દ્રવ્યની અપેક્ષાવાળા બની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. (પ્રવૃત્તિના) નિમિત્ત(રૂપ જાતિ)નું અનુસરણ કરતા હોવાથી, તિરું વગેરેમાં તેવી સાકાંક્ષ પ્રવૃત્તિ હોતી નથી. (૨૪)
અન્વય : (કૂળતા યા) ટ્રામિધાથી કૃતિ(શ:) દ્રશ્ય(વિષય)માજા કક્ષાના (સન) (કિગાયાં) પ્રવર્તતા નિમિત્તાનુવિદ્યારિત્રાત્ તત (સાાં ફૂલપ્રવૃત્તિવ') ન વિદ્યતે
કૃcળતાઃ પ્રયોગમાં #ગ અને તિ: અનુક્રમે ગુણ અને ગુણ અર્થાત્ દ્રવ્ય છે. ગુણને ક્રિયા સાથે સાક્ષાત્ સબંધ નથી પરંતુ દ્રવ્ય દ્વારા છે, તેથી દ્રવ્યની આકાંક્ષાવાળા ગુણ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે.
કેઈવાર ગુણેને દ્રવ્યથી સ્વતંત્રપણે વપરાશ થાય છે. ગુણનાં ઉત્પત્તિ અને વિનાશ વ્યના સંદર્ભમાં હેય છે; તેથી વ્યાકરણશાસ્ત્રમાં મલુન્ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે.
જાતિનો દ્રય સાથેનો સંબંધ અવિભાજય અને આવશ્યક છે, કારણ કે ઉત્પત્તિથી વિનાશ સુધી જાતિનો દ્રવ્ય સાથેનો સંબંધ અવ્યભિચરિત છે. તિલ જેવા શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org