________________
ત્રીજુ કાંડ
૪૩
જાતિ દ્વારા જ ક્રિયા સાથે સંબદ્ધ હોય છે. ગુણુને જેમ દ્રવ્યની અપેક્ષા છે અર્થાત્ દ્રવ્યના સ ંદર્ભોમાં જ અપેક્ષાવાળા બની તે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તેમ જાતિની બાબતમાં નથી, કારણ કે ાંત વિનાના દ્રવ્યની કાઈ કલ્પના થઈ શકતી નથી. ( ચાદિ મુળો द्रव्याकाङ्क्षो भवन् क्रियया द्रव्यव्यवधिना समन्वयमेति नैव जाति, तद्रहितस्य द्रव्यस्याभावात् । આામપેય ફ્રિ સા તચેતિ જ્ઞાતિમયૂ વ્ય' ક્રિયાયોગી –હેલારાજ) તેથી જાતિયુક્ત દ્રવ્યને વિશેષ્ય અને પ્રધાન સમજવામાં આવ્યું છે. ગુણ અતે ગુણીનેા ખેાધ કરાવનારા ગુણુ અને દ્રવ્યશબ્દને પરસ્પર વિશેષવિશેષ્યભાવ નિયત છે.
एवं जातिमति द्रव्ये प्रत्यासन्ने क्रियां प्रति । गुणधर्मगुणाविष्टं द्रव्यं भेदाय कल्पते ॥ २५ ॥
આ પ્રમાણે જાતિયુક્ત દ્રવ્ય ક્રિયા સાથે સખદ્ધ હાઈ, ગુણુસ્વભાવરૂપી ગુણથી વ્યાપ્ત દ્રવ્ય, જાતિયુક્ત દ્રવ્યથી જુદુ' સમજવામાં આવે છે (૨૫)
તિરુ શબ્દથી તિલતિના મેધ થાય છે. આવુ' જાતિયુક્ત દ્રવ્ય ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, અર્થાત્ તેના ક્રિયા સાથે સાક્ષાત્ સબંધ સમજાય છે. જળ શબ્દ ગુણયુક્ત દ્રવ્યને મેધ કરાવે છે. આવા દ્રવ્યના જાતિયુક્ત દ્રવ્યની જેમ ક્રિયા સાથે સાક્ષાત્ સંબધ નથી. દાળ શબ્દ વિશેષણ છે અને જાતિયુક્ત તિલ શબ્દ વિશેષ્ય છે. નીહોવ્ર વતિ । (તે નીલકમલ જુએ છે), સ્વાદુ જ શ્રાવાયતિ (તે સ્વાદિષ્ટ ફળ ખાય છે), મુમિ ઘુમ આનિવ્રુતિ । (તે સુગંધી ફૂલ સુધે છે), શિાં પાકૃતિ । (તે ખરબચડા પથરાને અડકે છે) પ્રયાગામાં રૂપ, રસ, ગ ંધ, સ્પર્શી વગેરે જોવું, ખાવું, સૂંધવું, અડકવું વગેરે ક્રિયાએ સાથે સાક્ષાત્ સબંધવાળા નથી, પરંતુ તે તે દ્રવ્યેા દ્વારા તેમને ક્રિયા સાથે સબંધ થાય છે. સત્વસ્ય વ વયામિ ! (હુ' કમળનું રૂપ જોઉ છુ.) પ્રયેાગમાં ગુણને ક્રિયા સાથે સંબધ દ્રવ્ય દ્વારા જ થાય છે.
गुणमात्राभिधायित्वं केचिदिच्छन्ति वृत्तिषु ।
अजाश्वादिषु संबन्धाद् रूढीनामिव रूढिभिः ॥२६॥
કેટલાકના એવા અભિપ્રાય કે જારવ વગેર (સમાસ)માં રૂઢિશબ્દોના બીજા રૂઢિશબ્દો સાથેના સબધને કારણે વૃત્તિમાં (દ્રવ્ય) કેવળ ગુણનું અ અભિધાન કરે છે. (૨૬)
Jain Education International
જાળા: તિા; પ્રત્યેાગમાં ળા: શબ્દ ગુણુ દ્વારા દ્રષ્યના મેધ કરાવી વિશેષણ રૂપ બની ઉપસર્જન પદ તરીકે તત્પુરુષ સમાસમાં પ્રાપ્ત થાય છે એમ જણાવવામાં આવ્યું. કેટલાકના મતમાં આ શબ્દો જ્યારે સમાસમાં પ્રાપ્ત થાય છે ત્યારે ઘૂળ શબ્દ સ્વતંત્ર રીતે ગુણ દર્શાવે છે, દ્રવ્યની આકાંક્ષાવાળા બનીને નહિ. ળત્તિા: સમાસમાં તિરુ શબ્દ વધુ દ્રવ્યના મેધ થતા હેાવાથી ન શબ્દથી ફરીવાર દ્રવ્યનેા મેધ કરાવવાની જરૂર નથી. રાનવુષ: શબ્દમાં રાઞર્ શબ્દ દ્રવ્યના ખેાધક હેાવા છતાં સમાસમાં પ્રાપ્ત થઈને પુરુષનુ વિશેષણ બનીને વિશેષવિશેષ્યભાવ સંબધ પ્રાપ્ત કરીને ગુણુના એધ કરાવે છે. એ
For Private & Personal Use Only
www.jainelibrary.org