________________
૪૪
નાયડીય
પ્રમાણે અનાથ:। એવા સમાસમાં અન્ન અને ત્ર એવા રૂઢિશબ્દો બીજા રૂઢિ શબ્દે દર્શાવશે નહિ અને તેથી તેમનેા તત્પુરુષ થશે નહિ. ન એટલે અજન્મા એવા લેવાથી અન્ન શબ્દ ગુણવાચક બને છે. આવે! મત કેટલાક વૈયાકરણાતા છે.
અ
ભતૃ હિરના વાકયપદીયમાં અને તેમને નામે આરેાપવામાં આવેલ મહાભાષ્યદીપિકામાં આવા અન્ય વ્યાકરણ મતાની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. આવા મતેાના પુરસ્કર્તાએ વિષે કે તેમના ગ્રંથા વિષે આપણે કશું જાણતા નથી. પતજલિ અને ભહિર વચ્ચેના લગભગ છસેા વર્ષોંના સમયમાં રચાયેલાં વ્યાકરનાં પુસ્તક! આપણને પ્રાપ્ત થતાં નથી. એમ પણ બની શકે કે ભર્તૃહરિ મતાન્તરને નામે વૈકલ્પિક મતે પાકે ઊભા કરતા હાય, પ્રાચીન સમયમાં આવા મતે વા અને સચવાથી રજૂ થતા હતા. ભર્તૃહરિ તેમને ચે, અરે, બવરે તૈયારા:, ત્રિય વગેરે શબ્દોથી રજૂ કરે છે.
तिले पूर्वमुपात्ते वा तत्रैव मतुवियते ।
स च धर्मः समासेषु गुणस्तस्माद् विशेषणम् ॥२७॥ અથવા પહેલાં તિષ્ઠ શબ્દને નિશ્ચય થતાં, તેની સાથે મતુર્ જેને અંતે છે એવે શબ્દ મૂકાય છે. મતુર્ ના અથ તરીકે રહેલ સંબંધરૂપ ધર્મ સમાસમાં અંતર્ભૂત બને છે, તેથી ગુણ વિશેષતા દર્શાવતાર અને છે. (૨૭)
ગુણનું અભિધાન કરનાર વૃદળ શબ્દ વિશેષણુ રૂપે પ્રાપ્ત થાય છે એ બાબતને બીજી રીતે સમજાવવામાં આવે છે.
વૃળ એવા ગુણુ શબ્દના પ્રયાગ થતા પહેલાં વિશેષ્ય એવા તિષ્ઠ શબ્દને નિશ્ચય થાય છે અને ત્યાર પછી કૂળ શબ્દને મતુર્કી પ્રત્યય લાગે છે. પરંતુ મુળવચનેભ્યઃ મનુવો પ્રુવ્ડ । (પા.સુ. ૫. ૨ ૯૪. વા. ૩, ગુણવચન શબ્દો પછી આવતા મનુના લુક થાય છે.) એવા નિયમને કારણે મતુના લેપ થાય છે. હવે મતુર્ ા અથ જે સબધરૂપ ધમ છે, તે સમાસમાં અંતર્ભૂત બનતાં કૂદળ શબ્દ તિરુ એવા દ્રવ્ય શબ્દનું વિશેષણ અને છે, અર્થાત તિરુ શબ્દમાં વિશેષતા દર્શાવવાનું સાધન બને છે.
અહીં સમાનાધિકરણ વૃત્તિનેા વિચાર પૂરા થયેા.
पट्वीमृव्योः समासे तु यद्यप्येकार्थवृत्तिता । भिन्नमत्राधिकरणं प्राग्वृत्तेस्तच्च गृह्यते ॥ २८ ॥
પીમૃૌ એવા સમાસમાં બન્ને પદો એક અર્થમાં રહેલાં છે, છતાં, સમાસમાં પ્રાપ્ત થતાં પહેલાં તેમનુ અધિકરણ જુદુ છે અને તેને જ સ્વીકારવામાં આવે છે. (૨૮)
પ1 (ચતુર સ્ત્રી) અને મૂર્તી (નત્ર સ્ત્રી) શબ્દને જયારે વોટ્ટ એમ સમાસમાં સમજવામાં આવે ત્યારે પી એટલે પત્ની અને મૂર્તી અને ટ્ટી એટલે મૃથ્વી અને વ, યુગપદદ્ધિકરવચનતાને સિદ્ધાન્ત સ્વીકારતાં આ સ્થિતિ થશે. વર્તી અને મૃત્યુ વચ્ચે સામાનાધિકરણ્ય છે(ન શહેનાર્થયામિયાનાત, સામાનાન્થિમતિ । ધૈયટ) તેથી પા. સુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org