SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ કપકે વાકયપદોય “અત્યંત સુત્ર' એ અર્થ દર્શાવવા માટે સુવતર : અથવા ગર: ગુર: પ્રયોગ વપરાય છે. પરંતુ પ્રકૃષ્ણને પ્રક" દર્શાવે હેય તો તો તરન્ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમકે પ્રશ્રદત:, એ જ પ્રમાણે છે 5: માં પ્રકા દર્શાવવા માટે તH: અને વેઇટ: માં પ્રક" દર્શાવવા માટે પેટમ: પ્રગો વપરાય છે. कुत्सितत्वेन कुत्स्यो वा न सम्यग वापि कुत्सितः । स्वशब्दाभिहिते केन विशिष्टोऽर्थः प्रतीयते ॥४॥ (કોઈક) નિ હોવાથી તેને કુત્સિત સમજવામાં આવ્યો છે અથવા તેને ગ્ય રીતે નિન્ય માન્ય નથી. પોતાના શબ્દથી જેનું અભિધાન થયું છે તેને વિશિષ્ટ અર્થ છે પ્રત્યય વડે સ્પષ્ટ કરવામાં આવે છે. (૪) બી છ કારિકામાં કુત્સિતની કુત્સા દર્શાવવા માટે કુટિલત: શબ્દને 8 પ્રત્યય લગાડીને તિલ: પ્રવેશ થાય છે, એમ દર્શાવવામાં આવ્યું. આ બાબતની સપષ્ટતા અહીં કરવામાં આવી છે. સતઃ એવા સામાન્ય શબ્દથી કશો વિશેષ અર્થ દર્શાવાતું નથી. કુત્સિત વ્યક્તિને તેનાં પિતાનાં કાર્યોને લીધે નિત્ત્વ સમજવામાં આવે છે કે પછી સારે હોવા છતાં તેના શત્રુઓ વડે તેને નિબ્ધ કરાવવામાં આવ્યું છે, એવી સ્પષ્ટતા એકલા વિત: શબ્દ ઉપરથી થતી નથી. સિસ: શબ્દ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તે વ્યક્તિને નિન્ય સમજવાની માન્યતા જ નિબ્ધ છે અને તેના શત્રુઓએ તેને નિ-ધ ઠરાવ્યો છે. એકલ રિલતઃ શબ્દ સામાન્ય નિા કાર્ય કરનાર નિન્દાલાયક વ્યક્તિ એવો અથ દર્શાવે છે. રિલત: શબ્દ બ્રહ્મહત્યા વગેરે ગંભીર પાપ આચરનાર માટે વાપરવામાં આવે છે. આમ તિ: અને મુસિત: એવા શબ્દો વચ્ચે અથ પર સ્પષ્ટ ભેદ છે. न च साम्प्रतिकी कुत्सा भेदाभावात् प्रतीयते । पूज्यते कुत्सितत्वेन प्रशस्तत्वेन कुत्स्यते ॥५॥ (કુત્સા શબ્દના સ્વરૂપમાં) ભેદ ન હોવાથી (કુત્સિત શબ્દ ઉપરથી) વર્તમાન સમયની નિન્દા સમજાતી નથી. નિન્ય હેય તે પૂજ્ય બને છે અને સ્તુત્ય હોય તે નિધ બને છે. (૫) કુત્સિત શબ્દ અને મુસિતક શબ્દમાં ભેદ દર્શાવતી આ કારિકા છે. કુત્સિત શબ્દમાંથી પ્રાતિપાદિકાર્ય સામાન્ય નિન્દા અને કુતિક શબ્દમાંથી પ્રત્યયપ્રાપ્ત વિશિષ્ટ નિન્દા એવા બે જુદા જુદા અર્થો પ્રાપ્ત થતા નથી. તેથી કુત્સિત શબ્દ ઉપરથી નિન્દા વર્તમાન સમયની છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. વળી નિન્ય પદાર્થ નિત્વ પણ હોય અને સ્તુત્ય પણ હોઈ શકે. આવા અર્થમાં પ૬ પ્રત્યય લાગે છે. ૫. સૂ. પ્રાંસલામાં હમ્ (૫. ૩, ૬૬, પ્રશંસાનો વિવેક્ષા હોય ત્યારે પ્રશસ્ત અર્થને વાચક શબ્દને ૬ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાગ્યમાં ભાષ્યકારે સપષ્ટતા કરી છે કે પ્રશંસા અર્થને દર્શાવવામાં પ્રાતિ પાદિકને હવ૬ પ્રત્યય લાગે છે. તેને તે સ્વાર્થ લાગે છે. સ્વાર્થ તે શબ્દના લિંગ, વચન વગેરેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy