________________
ત્રીજુ કાંડ
૪૫૫ અનુસરે છે જ. વાસ્તિકકારે આ સૂત્ર અંગે જણાવ્યું છે કે કૃષ અર્થાત શૂદ્ર વગેરે શબ્દોને પણ પ્રત્યય લગાડ, જેમકે વૃવત્ર:, યૂ:, ર1;. અહીં પ્રકૃત્યર્થની વિશેષ પષ્ટતા માટે જ દq[ પ્રત્યય લાગે છે. વૃઢપ: એટલે સાચી શ્રદ્ધ. તે માત્ર કાંદા ખાય છે એટલું જ નહિ પરંતુ દારૂ પણ પીવે છે. ર4: એટલે અલ ચેર; તમારી આંખેનું કાજળ પણ તે ચોરી લે. સ્થૂ: એટલે પાકો ગુનેહગાર, દોડતા માણસનું લેહી પણ પી લે છે. આ ઉદાહરણોમાં નિન્જ એવા શુદ્ર, ચેર અને દસ્યુનાં દ્રવ, ચૌર્ય અને દસ્યકર્મોની પ્રશંસા કરવામાં આવી છે. એ પ્રમાણે ઘાતક શબ્દમાં જે વખાણને પાત્ર છે તેને નિત્વ સમજવામાં આવે છે એવો અર્થ છે. આમ હોવાથી સિતત શબ્દને વિશેષ અર્થમાં જ પ્રત્યય લગાડવામાં આવ્યો છે.
विशेषणविशेष्यत्वं पदयोरुपजायते ।
न प्रातिपदिकार्थश्च तत्रैव व्यतिरिच्यते ॥६॥ બે પદો વચ્ચે વિશેષણવિશેષ્યભાવ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં પ્રાતિપદિકના અર્થમાં ફેરફાર થતો નથી. (૬)
વિશેષળ વિશેળ વદુરન્ ! (૨.૧.૫૭ સમાનાધિકરણ વિશેષણ પદ વિશેષ્યપદ સાથે વિક તપુરુષ સમાસમાં જોડાય છે) અને જ્ઞાતિપરિશ્નાર્થરિપરિમાળવચનમાં પ્રથમ (૨.૩.૪૬, માત્ર પ્રાતિ પદિકના લિંગના, પરિમાણના અને વચનના અર્થમાં પ્રથમ વિભક્તિ થાય છે) ઉપરનાં ભાષ્યવચનને આધારે આ કારિકાનો વિચાર રજૂ થયો છે. વિશેષf! સુત્ર ઉપરના વાર્તિક વિશેઘળવિશેઘચોદમ વિશેષળવાયુમયો વિશે થવા સુપાર્કના સિન્નિઃ | માં જણાવ્યું છે કે આ સૂત્રમાં કહેલા તપુરુષ સમાસનાં વિશેષણ અને વિશેષ્ય એવાં પદોને દરેકને વિશેષણુત્વ અને વિશેષ્યત્વ પ્રાપ્ત થાય છે, તેથી ગૌણ પદ કર્યું તે નક્કી કરી શકાતું નથી. #sળવિટા: એવા તપુરુષ સમાસમાં ઉપસર્જન પદ કર્યું તે નક્કી કરી શકાતું નથી. બીજા વાર્તિકમાં જણાવ્યું છે કે આને દોષ ન કહેવાય કારણ કે કૃતિષ્ઠા ; સમાસમાં એક પદ અર્થાત તિથીપ્રધાન છે અને બીજું પદ કૃણા; ઉપસજન છે. આવા જ પ્રયોગની વિવેક્ષા છે; તે પણ વળતા; ને બદલે તિદા : એ સમાસણ થઈ શકતો નથી, કારણ કે બન્ને સ્વતંત્ર પ્રથમાન્ત શબ્દો છે અને તેમના પ્રયોગ %Eળા: તિહા; કૃતિ ટા: એમ થા છે. તેમાં ઉપસર્જન પદ કયું' એ સંશય તો જ્યારે બંને શબ્દો ગુણવાચક હય, જેમ કે વધુન: ત્યારે જ થાય. પરંતુ કૃતિઢા: માં તે એક પદ દ્રવ્યવાચક અને બીજુ ગુણવાચક છે. તેથી દ્રવ્યવાચક પદ પ્રધાન પદ જ હોઈ શકે.
બીજા સૂત્ર પ્રાતિકાઈ ૦ 1 ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે પ્રથમ માટે પ્રાતિપદિકાઈ, લિંગ, પરિમાણ અને વચનને જ નિમિત્ત માનવામાં આવતાં, સમાનાધિકરણ વીર: પુદગ : જેવાં ઉદાહરણોમાં પ્રથમાના વિધાન માટે જુદે નિયમ કરવો જોઈએ કારણ કે પ્રાતિપાદિકાર્ય વગેરે ઉપરાંત વિશેષ અર્થ આ ઉદાહરણમાં પ્રાપ્ત થાય છે અને તેથી પ્રથમા થશે નહિ. આ વિશેષ અર્થ છે, gવ: શબ્દમાં વીરઃ એવા વિશેષણ શબ્દને કારણે પ્રાપ્ત થતું વિશેષ્યત્વ અને પુણ: શબ્દમાંથી વીર ને પ્રાપ્ત થતું વિશેષણત્વ; આ અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org