________________
ત્રીજુ કાંડ
૬૩૫ મીમાંસાશાસ્ત્રમાં લિંગ, વચન અને વિભક્તિના વિપરિણામ માટે કહ શબ્દ વપરાય છે. આ ઊહનો સંબંધ વિકૃતિ સાથે છે, પ્રકૃતિ સાથે નહિ પ્રકૃતિમાં ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દનો વિકૃતિમાં ઊહ થાય છે, પરંતુ તેને તુચૅ.. | સત્ર માટે આ ન્યાય લાગશે નહિ.
प्रकृतिश्चेत् तृतीयान्ता तेनेत्यस्मात् प्रतीयते ।
क्रियेति प्रथमान्ता सा कथं भवितुमर्हति ॥४६२।। જો તેન શબ્દ ઉપરથી પ્રકૃતિ શબ્દ તૃતીયાન્ત છે એમ સમજાતું હોય તે ક્રિયાશબ્દ પ્રથમાન્ત કેવી રીતે હોઈ શકે? (૪૬૨)
क्रिययेति तृतीया च प्रयोगे कस्य कल्प्यताम् ।
तेनेत्यस्य हि संबन्धः सूत्रस्थेन न विद्यते ॥४६३।। બિયા એ તૃતીયાન્ત શબ્દ કયા શબ્દના પ્રયોગ સાથે કલ્પી શકાશે ? સૂત્રમાંના તેન શબ્દનો તેની સાથે સંબંધ નથી. (૪૬ ૩)
ક્રિયા શબ્દની વિભક્તિ બદલવામાં આવે તે પણ તે સ્ત્રીલિંગમાં હોવાથી તેના સાથે તેને સંબધ થશે નહિ.
सोपस्कारेषु सूत्रेषु वाक्यशेषः समर्थ्यते ।
तेन यत् तत् तृतीयान्तं क्रिया चेत् सेति गम्यते ॥४६४॥ સૂત્રને અર્થ પૂર્ણ કરવાનો હોવાથી અધ્યાહત શબ્દો ઉમેરવામાં આવે છે. તેથી જે તૃતીયાન્ત શબ્દ છે તે ક્રિયા દર્શાવતું હોય તો એમ (વૃત્તિમાં) સમજવામાં આવે છે. (૪૬૪)
उपाधेः कस्यचिद् वाक्ये प्रयोग उपलभ्यते ।
प्रतीयमानधर्मान् यो न कदाचित्प्रयुज्यते ॥४६५।। (કેટલીક વાર) વિગ્રહ વાકયમાં કેઈક ઉપાધિવાચક શબ્દનો પ્રયોગ થાય છે; પિતાના વડે સૂચવાતા ધર્મોન (જે ઉલ્લેખ કરતો નથી, તેવા ઉપાધિને કદાપિ પ્રયોગ થતો નથી. (૪૬૫)
તથાં ઘટ્ટાન્ ! (૪.૨.૫૭) સૂત્રથી પ્રત્યયનું સાક્ષાત્ વિધાન થતું નથી, કારણ કે પંચમીનો ઉલ્લેખ નથી. પરંતુ સર: ઘર માં રીટાયામ્ ! એવા ઉદાહરણુવાકય ઉપરથી પ્રત્યયનું વિધાન કરવામાં આવે છે. અહીં તત્ત અને સમાન વિભક્તિમાં છે અને વાક્યમાં થયાં અને કાયામ્ સમાન વિભક્તિમાં છે. ઉપાધિ એટલે પરિચ્છેદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org