SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ 63; વાલીય વિશેષશબ્દ. સાધન અને ક્રીડા એવી બન્ને ઉપાધિએ તે ઉલ્લેખ કરવામાં આવતા નથી; પરંતુ તેને અયાહત સમજવામાં આવે છે અથવા સૂચવવામાં આવે છે. તેન તુસ્યા સૂત્રના ઉદાહરણ માાળવવીતે । તે અ માવળન તુક્ષ્ય' મીતે (ક્ષત્રિય:) । થાય છે. અહીં અધ્યયન અને પ્રાહ્મણના સંબ"ધ ઉલ્લેખાયા નથી, તેને સૂચવવામાં આવ્યે છે. પરિણામે તેન તુલ્થ ૦ સૂત્રમાં ઉપાધિવાચક શબ્દ યિા પ્રથમામાં છે અને તેન તૃતીયામાં છે, એમાં કશી મુશ્કેલી નથી, કારણ કે, વાકયાઘ્યાહાર વડે એને બરાબર સમજી શકાય છે. પ્રતીયમાનધર્માન એવા પાઠ લેવામાં આવતાં બીજી પંક્તિને બીજો અન્વય ય: (કાધિ:) ીયમાનધર્માર્ન જ્વાચિત્ મુખ્યતે સ અવર: ૩૧ાત્રિ: ' એમ થશે. પ્રતીયમાનમાં એવા પાઠ લઈને ય: ીયમાનધમાં (સ કવાષિ:) ન વાચિત્ મ્યુતે ! એમ પણુ અન્વય લેવામાં આવે છે. नीलमुत्पलमित्यत्र न विशेष्ये न भेदके । कश्चित् तद्धर्मवचनो वाक्ये शब्दः प्रयुज्यते ॥ ४६६ ॥ નોરું ૩૧રુમ્ । વાકયમાં વિશેષ્યની સાથે કે વિશેષણની સાથે તેમના ધર્મ દર્શાવતા શબ્દ પ્રયેાજાતા નથી. (૪૬) વિશેષŌવિશેષ્યેળ ચતુરુમ્ ! (૨.૧. ૫૭, વિશેષણુ શબ્દ વિશેષ્ય સાથે કમધારય સમાસમાં વિકલ્પે જોડાય છે) સૂત્રના ઉદાહરણffહોવÇમાં કયું વિશેષ અને કયુ વિશેષ્ય એવી સ્પષ્ટતા કરતા કાઈ શબ્દ વપરાયા નથી, પરંતુ સામાનાધિકરણ્ય ઉપરથી તેને સમજવામાં આવે છે. अत्यन्तानुगमात् तत्र न सूत्रे न च विग्रहे । विभक्तिपरिणामेन किञ्चिदस्ति प्रयोजनम् ॥४६७॥ તે (વિશેષણવિશેષ્યભાવ) સંબંધ પૂરેપૂરા સમજાતા હોવાથી સૂત્રમાં કે વિગ્રહવાકયમાં વિભક્તિના ફેરફાર વડે કશુ' પ્રત્યેજન સિદ્ધ થશે નહિ. (૪૬૭) Jain Education International तृतीयान्तं क्रियेत्येतद् विग्रहे न प्रयुज्यते । यथा दण्डः प्रहरणं क्रीडायामिति दृश्यते ॥ ४६८ || જેમ પુત્તુઃ પ્રરળ શ્રીદાયામ્ । વાકયમાં ઉપાધિરૂપ પ્રહરણના પ્રયોગ થાય છે. તેમ વિગ્રહ (વાકય)માં શબ્દને તૃતીયામાં પ્રયાગ થતા નથી. (૪૬૮) માઘળેન તુલ્ય ગીતે ક્ષત્રિયઃ । એવા વિગ્રહ વાકયમાં યિયા એવા તૃતીયાન્ત પ્રયાગ પ્રાપ્ત થતા નથી, કારણુ કે ઉપમેયમાં પ્રાપ્ત થતી ક્રિયા સામર્થ્યને કારણે ઉપમાનમાં પણ સમજવામાં આવે છે. પરંતુ હૅન્ક: હરળ' કહ્યાં શ્રીકાયામ્ । (જે ક્રિયામાં લાકડી મારવાનું સાધન છે તે) પ્રયાગમાં ઉપાધિરૂપ વ્રરળ શબ્દને પ્રયાગ પ્રાપ્ત થાય છે. આ પ્રદૂર શબ્દના પ્રત્યેાગ વિના ક્રીડામાં સાધનને પરિચય થતા નથી તેથી તઃક્ષ્યમાં હૅરનમ્ । (૪.૨ ૫૭) સુત્રમાં વિગ્રહવાક્યની જ અસર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy