________________
૭૬
વાકયપાથ
ताभ्यो या जायते बुद्धिरेका सा भागवर्जिता ।
सा हि स्वशक्त्या भिन्नेव क्रमप्रत्यवमशिनी ॥२५॥ તેમનાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે એક અને નિર્વિભાગ છે. તે (અભિન્ન હોવા છતાં) પિતાની શક્તિને કારણે ભિન્ન હોય તેમ ક્રમને જાહેર કરનારી બને છે. (૨૫)
બુદ્ધિ પ્રકાશસ્વરૂપ હોવાને કારણે એક અને નિવિભાગ છે. તેનામાં સંસળી કે વિધી પદાર્થોનાં જુદાં જુદાં તો સંભવતાં નથી.
I wા માનવતા શુતિઃ વાવકારવારHIami niી વળાં તટૂ વારિત્યા. गेनासंहार्यमपि संहृत्येव प्रत्यवमृशति। --स्वोपज्ञ.
क्रमोल्लेखानुषोण तस्यां यद् बीजमाहितम् ।
तत्त्वनानात्वयोस्तस्य निरुक्तिर्नावतिष्ठते ॥२६॥ તે (બુદ્ધિ)માં કમનિષ્ઠ પદાર્થને નિરૂપતા સંબંધને કારણે જે (સંસ્કાર) બીજ સ્થપાયું છે, તે (બુદ્ધિ સાથે) એકરૂપ છે કે જુદું છે તેની સ્પષ્ટતા થતી નથી. (૨૬)
પદાર્થોની ભિનતાને કારણે બુદ્ધિમાં જે વાસનારૂપી સંસ્કારબીજ સ્થપાય છે તે બુદ્ધિથી જ છું કે એકરૂ૫ છે એમ બે પક્ષ સમજાશે. જે તેનાથી તે જ હોય તે ક્રર્મવ્યવહાર ક્યાંથી સંભવે ? જે એક હોય તો તે એક અને નિર્વિભાગ બુદ્ધિ પદાર્થોની ભિન્નતાને કારણે કાલવ્યવહાર કેવી રીતે ચાલુ રાખી શકે ?
तत्र विरूद्धफलानां मात्रोपहितानामात्मशक्तिबीजानामेकस्यां बुद्धौ लौकिकमेकत्वं लौकिक वा नानात्वं निर्वस्तु न शक्यते । --स्वोपज्ञ.
भावनासमये त्वेतत्क्रमसामर्थ्यमक्रमम् ।
व्यावृत्तभेदो येनार्थी भेदवानुपलभ्यते ॥२७॥ આ અકમ વાકય (પદના અર્થ માટેની પ્રક્રિયા)ના વિચાર વખતે ક્રમ માટે શક્તિવાળું હોય તેમ સમજાય છે. તેથી ભેદ વિનાનો તેનો અર્થ ભેદવાન હોય તે પ્રાપ્ત થાય છે. (૨૭)
દિશા એક જ છે પરંતુ જ્યારે આપણે ઊંચું, નીચું, ત્રાંસું, એમ બોલીએ છીએ ત્યારે વાસ્તવમાં દિશાના વિભાગે ન હોવા છતાં, તેના વિભાગો સમજાય છે.
ऊर्ध्वमधस्तिर्यगित्येकत्वेऽपि दिशो यथायथं विनिविष्टभावनाविशेषाः सर्वप्राणिनः । गुरुत्वादि . थुत्ता लोष्टादयोऽपि नात्मवत् प्राणिनां भावनास यमनुवर्तन्ते । एकं तु वाकयं प्रतिपद्यमानस्यासदापि नित्यत्वादत्यन्तनानात्वं व्यवहारेण ।---स्वोपज्ञ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org