________________
ખીજુ કાંડ
पदानि वाक्ये तान्येव वर्णास्ते च पदे यदि । वर्णेषु वर्णभागानां भेदः स्यात्परमाणुवत् ॥२८॥ भागानामनुपश्लेषान्न वर्णा न पदं भवेत् । तेषामव्यपदेश्यत्वात्किमन्यद्व्यपदिश्यताम् ॥ २९ ॥
વાકયમાં જો તે જ પટ્ટો હાય (જે વાકયની બહાર જુદાં પ્રાપ્ત થાય છે ) અને જો પદ્યમાં તે જ વર્ષા હાય (જે પદેાની બહાર જુદા પ્રાપ્ત થાય છે ) તા પરમાણુઓની જેમ વર્ણમાં (પણ) વણુ ભાગેા વચ્ચે ભેદ સમજાશે; ભાગેાનું અસ્તિત્વ ન હેાઈ) ભાગાના પરસ્પર સંબંધ ન હોવાથી વણુ કે પદ પ્રાપ્ત થશે) નહિ. તે (વર્ણી, પદ અને વાકચ) જે નિશ્ચયકારક (=મુખ્ય ઉલ્લેખ) થઈ ન શકે તેા તેમનાથી જુદું ખીજુ` શુ` (વાચક તરીકે) નિશ્ચિત કરી શકાશે. (૨૮-૨૯)
જે એમ માને છે કે વાક્યથી સ્વતંત્ર એવાં પદો હાતાં નથી, તે પદો જ સમૂહરૂપે વાક્ય બને છે અને તેમનાથી સ્વતંત્ર એવુ નિરશ અને અખંડસ્વભાવ વાકય ાતુ નથી, તે એમ પણ સમજે છે કે પદમાં પણ વર્ષોંથી સ્વતંત્ર ખીજુ કશું હોતું નથી અને વર્ણોમાં પણ વર્ણાવયવોથી સ્વતંત્ર ખીજું કશું હેતુ નથી. આ પ્રમાણે સર્વત્ર ભાગભેદ થાય છે. તેથી પદસમૂહે એ જ વાક્ય છે એવા મતનેા અહીં વિરાધ કરવામાં આવ્યે છે.
तथा च क्रमवता मलब्धयौगपद्यानां भावानामन्योन्या संस्पर्शान्न वर्णो नाम कश्चिदेकः पद ं वा विद्यते । अव्यपदेश्यत्वाद्धि तेषु प्रतिभागं व्यवहाराभावात् किं तदेकमस्ति शब्दरूपं यदिदं तदित्युपाન્યાયત । ~હ્યોવજ્ઞ
Jain Education International
यदन्तः शब्दतवं तु भागैरेकं प्रकाशितम् । तमाहुरपरे शब्दं तस्य वाक्ये तथैकताम् ॥३०॥ अर्थभागैस्तथा तेषामान्तरोऽर्थः प्रकाश्यते । एकस्यैवात्मनो भेदौ शब्दार्थावपृथकूस्थितौ ॥३१॥
( હૃદયમાં ) અંદર રહેલું ( જ્ઞાનરૂપ) શમ્દતત્ત્વ જે ( ધ્વનિએરૂપે રહેલા ) અવયવે વડે સ્પષ્ટ અને છે તેને બીજા (આચાર્ચ) શબ્દ કહે છે, વાકયમાં (પણ) તેવી જ રીતે (શખ્સતત્ત્વનું તે) એકત્વ કહેવાયું છે. (તે ઉપરાંત) તેમના મત પ્રમાણે તે (વાકયના) આન્તર અથૅ તેના અવયવાના અર્થ વડે વ્યક્ત થાય છે. શબ્દ અને અ એક જ (આન્તર) તત્ત્વના બે જુદા નહિ રહેલા વિભાગા છે! (૩૦-૩૧)
Ο
અહીં મુયતુસંહાર અર્થાત્ આન્તર એકત્વ રૂપ વાકયના ઉલ્લેખ છે. આ આન્તર શબ્દતત્ત્વ એક, નિવિભાગ, ક્રમહીન, અખંડ અને શબ્દાર્થરૂપ છે. વાક્યરૂપ ખાવ અવભાસવાળું આન્તર તત્ત્વ સક્રમરૂપે . ભાસે છે તે બાહ્ય અક્ષરચિહ્નાના સમૂહ જેવું ભાસે છે. ખંડ પક્ષને માનનારા તે અક્ષરચિહ્નને જ વાકય સમજે છે.
પુણ્યરાજે નાતૈદેવ પ્રજાશિતમ્ ! એવા પાઠ સ્વીકાર્યો છે. ભરતમિશ્રના řોટસિદ્ધિમાં યુદ્ધથનુસંદાયમન્તસ્તત્ત્વમૈ' માñ: પ્રશિતમવાં રામાઢુ: (બ્રુ. ૨૧-૨૬) વચનાથી જે માર્ગરે પ્રાશિતમ્ । એવા પાઠ અવતાર્યો છે તે યેાગ્ય લાગે છે, કારણ કે સ્વૌજ્ઞમાં મવયૂમિને रक्रम प्रकाश्यते, तदेव मुख्यं शब्दस्यात्मरूपमित्यपरे मन्यन्ते । આ પ્રમાણે વ્યાખ્યાન આપવામાં આવ્યું છે.
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org