________________
૫૪
व्यवहारमात्रमिदमन्तછે. બધા વિકારા અ બુદ્ધિ એવે
આપણે તેને આંતર અથવા માથ કહીએ છીએ. (હસ્ત્યા૨ મંદિરિતિ---ષજ્ઞ । ) – આ મતને માનનારા સ્વમાત્રાવાદીએ પરમાત્મામાંથી પ્રગટે છે એવા મત પરમાત્માવાદીઓને છે. અહીં આત્માને કરવા કે અંત નિવિષ્ટ ચૈતન્ય કરવા મે સ્પષ્ટ નથી. આવા મતે જુદાં જુદાં દશ નેાના છે. વ્યાકરણશાસ્ત્રને એની સાથે કશે। સ`બંધ નથી. બધું સ્વમાત્ર સમજો કે પરમાત્ર સમો, વ્યાકરણદર્શન તે। અંતઃસનિવિષ્ટ શબ્દતત્ત્વ અને તેના વડે અભિવ્યક્ત થતા પદાર્થો અંગે જ વિચારે છે. દનપ્રભેદોને તે તે દાનભાષ્યામાંથી, જિજ્ઞાસા હાય તેા, જોઈ લેવા. વાસ્તવમાં આવા મતપ્રભેદો કે દનાન્તરા પણ વાણીની મદદથી જ ઉત્પન્ન થાય છે.
सर्वो हि विकारः आत्ममात्रेति केषां चिद्दर्शनम् । स तु प्रतिपुरुषमन्तः संनिविष्टो बाह्य इन प्रत्यवभासते । अपरेषां सर्वप्रवोधरूपः सर्व प्रभेदरूप चैकस्य चितिक्रियातत्त्वस्यायं परिणाम इत्यादि स्वमात्रावादिनां दर्शनम् । स्वोपज्ञ
अत्यन्तमतथाभूते निमित्ते श्रुत्युपाश्रयात् । दृश्यतेऽलातचक्रादौ वस्त्वाकारनिरूपणा ॥ १४२॥
અલાતચક્ર વગેરેમાં જયાં (પ્રવૃત્તિ) નિમિત્ત અત્યંત ભિન્ન હોય ત્યાં વાણીના આશ્રયને કારણે વસ્તુના આકારનું નિરૂપણ કરવામાં આવે છે. (૧૪૨)
अपि प्रयोक्तुरात्मानं शब्दमन्तरवस्थितम् । प्राहुर्महान्तमृषभं येन सायुज्यमिष्यते ॥१४३॥
Jain Education International
વાક્યપદીય
જેની
અને વળી પ્રત્યેાકતાના અન્તરાત્મા એવા શબ્દને મહાન વૃષભ કહ્યો છે, સાથે (મુમુક્ષુ જન) ઐકય ઇચ્છે છે. (૪૩)
વ્યાકરણશાસ્ત્રમાં કાય અને નિત્ય એવા મે શબ્દપ્રકાશ છે. વૈખરીરૂપ વ્યાવહારિક શબ્દ તે કાય શબ્દ છે, જેના વડે બધા લેાકવ્યવહાર પ્રવૃત્ત થાય છે. નિત્ય શબ્દ બધા વ્યવહારાતુ મૂળ, ક્રમ વિનાને, બધાનાં અંતરમાં રહેલા, બધા વિકારાનુ ઉત્પત્તિસ્થાન, બધાં કર્મોને આશ્રય, સુખ અને દુ:ખનું અધિષ્ઠાન, બધે વ્યાપ્ત અને સાધક કાય શક્તિવાળા, ઘટાદિ વડે ઢંકાયેલ પ્રકાશસમેા, બધા પદાર્થોની અવિકૃત પ્રકૃતિ, સ`જ્ઞાનરૂપે અને સવ ભેદરૂપે વ્યક્ત થતા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ વડે જાગ્રુત્ અને સ્વપ્નાશ્વસ્થાઓનુ જાણે અનુકરણ કરતા, પુન્ય અને દાહ્યાગ્નિની જેમ બધી ઉત્પત્તિ અને વિનાશની શક્તિ વાળા, સર્વેશ્વર, સર્વશક્તિમાન. શબ્દવૃષભ છે. વાણી સાથે ઐકયના જ્ઞાનવાળા મનુષ્યા અહંકાર ગ્રંથિને છેદીને અને બધા વિભેદાને ત્યાગીને જ તેની સાથે એકરૂપ બને છે.
ज्योतिरान्तरमासाद्य छिन्नग्रन्थिपरिग्रहः ।
परेण ज्योतिषैकत्वं छित्वा गन्थीन्प्रपद्यते ॥ - स्वोपज्ञ
तस्माद्यः शब्दसंस्कारः सा सिद्धिः परमात्मनः । प्रवृत्तितत्त्वज्ञस्तद्ब्रह्मामृतमश्नुते ॥१४४॥
तस्य
For Private & Personal Use Only
www.jainelibrary.org