________________
વાપલીય
भेदेनाङ्गाङ्गिभावोऽस्य बहुधेद विकल्प्यत
इद नियम्यतेऽस्यात्र योग्यत्वमुपजायते ।।८।। આ (વાકય)માં સંવિભાગ પ્રમાણે અંગાંગિભાવ(રૂપ સંબંધ છે. આ ઘણું વિકલવાળું છે; (અહીં) આને નિયમ થાય છે, અહીં આનું યોગ્યત્વ (=અધિ કારિવ) ઉત્પન્ન થાય છે. (૮૫)
મચ મેન ક્રાનિમાવ: આ વેદ)વાકયમાં સંવિભાગ પ્રમાણે અંગાંગિભાવ થશે. એક વાક્યમાં અને અનેક વાક્યમાં પણ અંગાગિભાવ થશે. મેન પાઠને બદલે મેદ્રઃ એવો પાઠ પણ પ્રાપ્ત થાય છે. ત્યાં આ (વેદવાકયમાં વિભાગ સમજવાનો છે અને અંગાંગિભાવરૂપ સંબધ સમજવાનો છે. અહીં સંબંધાભાવ સમજવાને નથી” એવો અથ થશે. સામાન્ય વિધિઓ જ્યારે વિશેષ વિધિ સાથે એક વાક્યમાં હોય ત્યારે તે વિધિઓ અંગે થશે અને વિશેષાવિધિ અંગી થશે અને સંબંધ અંગાંગિભાવરૂપ સંબંધ થશે. नमो वहम हर छ : चित्पतिस्त्वा पुनातु, वापतिस्त्वा पुनातु, देवस्त्वा सविता पुनातु મછિળ વવિના (તૈત્તિરીય સંદિતા ૧.૨.૧.૧. ખામી વિનાના પવિત્રથી, વિચારને સ્વામી, વાણુને સ્વામી અને સવિતા દેવ તને પાવન કરે). પુણ્યરાજે નીતિશતા (૩૦)માંથી દીપક અલંકારનું (મળઃ શાળોøીઢ: વગેરે) ઉદાહરણ આપીને એક ક્રિયાને ઘણું વાકયો સાથે સંબંધ દર્શાવ્યો છે.
સમાન પ્રમાણુવાળાં વાકામાં જ્યારે વિરોધ હોય ત્યારે વિકટપ સમજવો જોઈએ. વ્યાકરણશાસ્ત્રમાં અનુકવી રહ્ય ચયિ વરસવ: (૧. . ૮.૪,૮ અનુસ્વાર પછી યમ્ વર્ણ આવે તે અનુસ્વારને પરસવણ થાય છે) અને વા પાત્તસ્થ (૧. ૩. ૮.૪.૫૬, ૫દાન્ત અનુસ્વાને સ્થાને, પછી ચમ્ વણું આવતો હોય તે, વિકલ્પ પરસવણું થાય છે)માં પ્રાપ્ત વિક૯પ છે. વિમાષ ઘેરવ્યોઃ 1 (પા. સુ રૂ.૧.૪૧. અને %િ ધાતુઓ પછી, કર્તવાચક સૃ આગમ આવતો હોય તો ૦િ નો વિકલ્પ દ્ થાય છે) મા અપ્રાપ્ત વિકલ્પ છે. ઢઢ્ઢોરન્યતરસ્થામ (૧. સૂ. ૧.૪.રૂ. ૮ અને $ ધાતુના મૂળ વાયના કર્તાઓ પ્રોજકમાં વિક૯પે કર્મ થાય છે)માં ઉભયત્ર વિક૯પ છે. કારણકમાંના (g. ૪) હિં તાથરોરિયં સમરટૂિમના...વગેરે ઉલ્લેખને પુણ્યરાજ અનેક ઉઝેક્ષા રૂપ વિકલ્પવાળો સમજાવે છે.
અનેક બાબતોની પ્રાપ્તિ હોય ત્યારે એક અંગે નિયમ કરવામાં આવે છે. વતિ: સમાસ ઇa (૧. સૂ. ૧ ૪.૮ પતિ શબ્દ સમાસમાં ઘિ સંજ્ઞક થાય છે)માં તે પ્રાધાતો; (ા. . ૧ ૪,૮૦ ઉપસર્ગો ધાતુની પહેલાં પ્રાજવા માં ચક્કસ બાબત અંગે નિયમ કરવામાં આવે છે. નક્ષત્ર કરવા વારં વિસ્તૃત ! (રાત્રે નક્ષત્રને જોઈને મૌન તોડવું)માં ચોક્કસ સમયે વાગ્યસગનો નિયમ કર્યો છે. દિવસે નક્ષત્ર દેખાય તે નહિ અને રાત્રે વાદળઘેર્યું આકાશ હોય તો મૌન તોડવું એ નિયમ કરવામાં આવે છે. - વ્યવહારમાં ધુ િધુ નિયુકથા (ધૂસરીએ ધુંસરી ધારણ કરવા સમર્થને જ જોડવામાં આવે છે, એમ કહીને : rfe, ‘વણુપલેટાયેલો ( જે ડો)” એમ હસાવાતાં યેગ્યતા અર્થત અધિકારનો મુદ્દો સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org