SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંઠ प्रसज्यप्रतिषेधोऽयं पर्युदासोऽयमत्र तु । इद गौणमिद मुख्यं व्यापीद गुरुलध्विदम् ॥८४।। આ (અહીં) પ્રસજ્ય પ્રતિષેધ છે, પરંતુ અહીં આ પથુદાસ છે; આ ગૌણ છે; આ મુખ્ય છે; આ વ્યાપક છે; આ ગુરુ છે, આ લઘુ છે. (૮૪) . જ્યાં નનો સંબંધ ક્રિયાપદ સાથે હોય અને વાકયભેદ હોય તેને પ્રસજ્યપ્રતિષેધ કહે છે વ્યાકરણશાસ્ત્રમાં ઋરિ ૧ ચાર સંજ્ઞાવાન્ ! (ા. તૂ ૩.૨.૧૬ કર્તા સિવાયનું કારક સંજ્ઞાનો અર્થ દર્શાવતું હોય ત્યારે ધાતુને ઘમ્ પ્રત્યય પ્રાપ્ત થશે)માં કારક સંજ્ઞાથ દર્શાવતું હોય ત્યારે ઘણ્ થાય અને જો કારક કર્તા હોય તો ઇન્ ન થાય એમ વાક્યભેદ થશે. વેદમાં ગ્રાહ્મણો ન દૃન્તબ્ધ: નામૃત વહેત વગેરે ઉદાહરણ છે. લેકવ્યવહારમાં કાર્યવસ્થા ૨ાષા: I (રાજરાણીઓ સૂર્યને નહિ જોનારી હોય છે)માં સૂર્યને જોતી નથી એમ ક્રિયા સાથે નો સંબંધ છે. પર્યદાસ પ્રસપ્રતિષેધથી જુદો છે. અહીં નમ્ન સંબંધ ક્રિયા સાથે નહિ પરંતુ ઉત્તરપદ એવા નામ સાથે હોય છે અને એકવાકયતા હોય છે અન્નાહાળું માનચ (બ્રાહ્મણ સિવાયનાને લાવ)માં પથુદાસ છે. વ્યાકરણશાસ્ત્રમાં બાતોડનુવકને ઃ (રૂ.૨.૨. આકારાન્ત અને ઉપગ રહિત ધાતુને શ્ર પ્રત્યય થાય છે)માં પથુદાસ છે. તરપુરુષઃ સમાનાધિસરળ: ર્મધારય: (. સૂ. ૧. ૨ જ સમાનાધિકરણ પટ્ટાવાળા તપુરુષ કર્મધારય કહેવાય છે). સમાનાધિકરણ તો શબ્દો છે, તપુરુષ નહિ. સમાનાધિકરણ પદ તપુરુષનું વિશેષણ છે. અહીં લક્ષણથી ગૌણત્વ થશે. સિંઃ માળવઃમાં પણ લાક્ષણિકત્વને કારણે સિંદુ પદનું ગૌણ છે. | મુખ્યત્વને સમજાવતાં વ્યાકરણશાસ્ત્રમાંથી ઉદાહરણ લઈશું. દૃન ધાતુને તિર્ અને કૃતના પ્રત્યય લાગશે. અહીં ધાતુત્વ મુખ્ય છે. રામ માં - પ્રાતિપદિકવ મુખ્ય છે. વેદમાં तं वपाश्रपणीभ्यां प्रतिस्थातान्वारभते, प्रतिप्रस्थातारमध्वयु: 3 યજ્ઞમાનઃ (રાતવથગ્રાહ્મળ રૂ.૬, ૨.) આવા ઉદાહરણમાં અધ્વર્યું અને યજમાન મુખ્ય છે. લેકવ્યવહારમાં ઘરો માળવ:માં નૂર અને માત્ર મુખ્યાથમાં છે. વ્યાપકત્વનું શાસ્ત્રમાં મહત્ત્વ છે. તે પદના અર્થનું નિર્ણાયક છે. બ્રિતિ દૂરાસંઘુદ્ધ (૧. . ૧ ૨.૨ ૨ દૂરથી લાવવામાં એકશ્રુતિ પ્રાજવી)માં લૌકિક સંબોધનનું ગ્રહણ વ્યાપક છે. આવું વ્યાપી સંબોધન ગ્રહણ કરવાથી જીવન સંદ્ધિ: T (1. સ્ ૨, ૨.૪૧ સંબોધન ઈષ્ટ હોય ત્યારે પ્રથમ એકવચનની સંબુદ્ધિ સંજ્ઞા થાય છે, એવું શાસ્ત્રીય સંબોધન પણ સમજાશે. વ્યાકરણશાસ્ત્રમાં વૃષોદ્રાઉન ચોવટિમ્ (વા. ટૂ. ૬. રૂ.૧૦૨ પૃદરાદિ શબ્દો જેવા ઉપદેશાયા છે તેવા જ સમજવા)થી શિષ્યોના વ્યવહારમાં પ્રસિદ્ધ શબ્દસમૂહને લાઘવથી યથાતથ સમજવામાં આવે છે, પરંતુ પ્રાતિપદિક, અનભિહિત કર્મ, વિભક્તિની ઉત્પત્તિ વગેરે રૂપે શુદ્ધ શબ્દોની પ્રાપ્તિમાં ગુરુ ઉપાય છે “આ ગામડું લાલ ડાંગરવાળું છે' એવા કથનમાં કર્મધારય સમાસ અને મત્વથ એમ બે બાબતે એક સાથે સમજતાં ગુરુ પ્રક્રમ અર્થાત ગૌરવનો પ્રારંભ થશે પરંતુ બહુવ્રીહિ સમજતાં લધુ પ્રક્રમ થશે. વેદમાં સામધેની ઋચાએ સત્તર સમજવાની છે. માં મૂળ તેર ઋચાઓમાં પહેલી અને છેલ્લીને ત્રણ વખત ઉચ્ચર થતાં ગુરુ પ્રક્રમ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy