SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭ બીજુ કાંઠ અહીં દુર્યની જ યોગ્યતા છે કયોતિદીન ઘામો થત | (સ્વર્ગની ઇચ્છાવાળાએ જ્યોતિષ્ઠોમ વડે યજન કરવુ)માં ત્રણ વર્ણની જ યજનયોગ્યતા કરાવવામાં આવી છે. ૩રજૂ : આ વા.સ. ૧.૧.૫૧ (૩ ને થાને કાનૂ આદેશ ર૧ર થાય છે)માં ૩ ને બદલે મુકાતા મન્ ને જ પરવા માટે યોગ્યતા પ્રાપ્ત થાય છે. अस्य वाक्यान्तरे दृष्टाल्लिङ्गाभेदोऽनुमीयते ।। अयं शब्दैरपोद्धृत्य पदार्थः प्रविभज्यते ॥८६।। અન્ય વાકયમાં પ્રાપ્ત થતા નિર્દેશ ઉપરથી, આના ભેદ-વિશેષનું અનુમાન થાય છે, જ્યારે અહીં પદનો પ્રવિભકત અર્થ શબ્દના પ્રકૃતિ અને પ્રત્યાયના વિભાગથી પ્રાપ્ત થાય છે. (૮૬) અન્ય વાક્યથી પ્રાપ્ત થતા નિર્દેશથી પ્રસ્તુત વાકયાર્થનું સુસ્થાપન એટલે લિ ગાભેદ. વેદમાં અT; શરા: ઝવવાતિ (તે ચે પડેલી શર્કરા મૂકે છે) માં શેનાથી ચે પડેલી છે તે સ્પષ્ટ થતું નથી, પરંતુ તેના પછી આવતા બીજા વાક્ય સેગો વૈ પૃતમ્ ! (ધી તે તેજ છે) ઉપરથી ઘીથી શરા ચે પડેલી છે એમ વાકયર્થ સ્પષ્ટ બને છે. વોશિગીવિત (p. ૨૮), સરસ્વતીવઝામરન (9. ૫૮૧), ચક્રાંશ (ઉ. ૧૦૧), ક્રાધ્યાનુશાસન (9. રૂ૩) વગેરે અલંકારગ્રંથોમાં ઉલ્લેખાયેલા રામોડી મુવમેવુ વગેરેથી શરૂ થતા રાઘવાન નાટકના શ્લોકમાં રામ એટલે દશરથપુત્ર કે પરશુરામ એવા સંશયમાં ત્રીજી પંક્તિ અને ચોથી પંક્તિમાંના ઉલ્લેખથી દશરથપુત્ર રામને નિશ્ચય થાય છે. અત્યંત સંસૃષ્ટ શબ્દના પ્રકૃતિ પ્રત્યાયના વિશ્લેષણને અપે' દ્વાર કહે છે. વેદવાકયે ના અર્થને જાણવા માટે અપોદ્ધાર ઉપગી છે. इति वाक्येषु ये धर्माः पदार्थोपनिबन्धनाः । सर्वे ते न प्रकल्पेरन्पद चेत्स्यादवाचकम् ॥८॥ આ પ્રમાણે પદના અથ ઉપર આધાર રાખનારા અને તે પ્રમાણે) વાકયના (અર્થવિશેષને નિશ્ચય કરનારા) જે ન્યાયો છે તે, પદને અથનું વાચક જ ન માનવામાં આવે તે (તે) બધા, (અર્થનિશ્ચય માટે) નિષ્ફળ બને. (૮૭) કારિકા ૭થી ૮૫ સુધીમાં ગણાવેલા, વાકષાર્થને નિશ્ચય કરનારા યાયો આખરે તો પદના અર્થ ઉપર આધાર રાખે છે; વાકયને જે પદસમૂહ ગણવામાં આવે અને તેને જે અખંડ અને અવિભક્ત સ્વીકારવામાં આવે તે આ બધા ન્યાયે નકામા ઠરશે. अविभक्तेऽपि वाक्याथै शक्तिभेदादपोद्धृते ।। वाक्यान्तरविभागेन यथोक्तं न विरुध्यते ॥८८॥ (અખંડ) વાકયને અવિભક્ત અર્થ સ્વીકારવામાં આવે તો પણ શક્તિભેદ ને કારણે વિશ્લેષણ થતાં જુદાં જુદાં વાકયો બનતાં હોવાથી (અમારા અખંડ વાકયાઈ પક્ષનો) બાધ થશે નહિ (૮૮). વા-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy