________________
અજુ કાંઠ
स्वार्थमात्रं प्रकाश्यासौ सापेक्षो विनिवर्तते ।
अथस्तु तस्य संबन्धी प्रकल्पयति सन्निधिम् ॥३३७॥ તે (વૃક્ષ: શબ્દ) માત્ર પોતાના અર્થને જાહેર કરીને જ, સાપેક્ષ બની, નિવૃત્ત થાય છે. તેને અર્થ, તેની સાથે સંબંધવાળા (બીજા અર્થના) સાંનિધ્યનું અનુમાન કરાવે છે. (૩૩૭) મીમાંસ કૃતાર્થપત્તિ અંગેની દલીલ ફરીવાર રજૂ કરે છે.
पारार्यस्याविशिष्टत्वान्न शब्दाच्छब्दसंनिधिः ।
नार्थांच्छब्दस्य सांनिध्य न शब्दादर्थसंनिधिः ॥३३८॥ બીજો અર્થ નિશ્ચિતરૂપે પ્રાપ્ત થતો ન હોવાથી (પ્રયુક્ત) શબ્દ ઉપરથી અન્ય શબ્દનું સાંનિધ્ય પ્રાપ્ત થશે નહિ; (તેથી પ્રયુક્ત) શબ્દનો અર્થ ઉપરથી તે શબ્દનું સાંનિધ્ય કે (પ્રયુક્ત) શબ્દ ઉપરથી (અપ્રયુક્ત શબ્દના અર્થનું સાંનિધ્ય પ્રાપ્ત થશે નહિ. (૩૩૮) અહીં મીમાંસકને ઉત્તર આપવામાં આવ્યો છે.
नष्टरूपमिवाख्यातमाक्षिप्त कर्मवाचिना ।
यदि प्राप्त प्रधानत्व युगपद्भावसत्त्वयोः ॥३३९।। સ્વરૂપ (જાણે) નાશ પામ્યું હોય, અને તેથી અનુપયેગી (હિ ) એવું આખ્યાતપદ (દ્વિતીયાન્ત) કમવાચક (દ્વામિ) શદવડે પ્રાપ્ત થતું હોય તો ક્રિયા અને નામનું એક સાથે મુખ્યત્વ પ્રાપ્ત થશે. (૩૩૯)
तैस्तु नामसरूपत्वमाख्यातस्यास्य वर्ण्यते ।
अन्वयव्यविरेकाभ्यां व्यवहारो विभज्यते ॥३४०॥ તેમના = વૈયાકરણ) વડે તે આખ્યાતને નામના જેવા સ્વરૂપવાળું વર્ણવવામાં આવ્યું છે, (અને અન્વયે તથા વ્યતિરેકવડે વ્યવહારમાં ભિન્નતા સમજાય છે. (૩૪૦)
न चापि रूपात्सन्देहे वाचकत्व निवर्तते ।
अर्ध पशोरिवि यथा सामर्थ्यात्तद्धि कल्पते ॥३४१॥ . જઈ ઘોર (યજ્ઞપશુનું અધું") માં જેમ સામર્થ્યને કારણે તે (વિશિષ્ટ અથે) નું અનુમાન થાય છે તેમ (જુદા જુદા પ્રગમાં મળતા) રૂપસાદને કારણે થતા સંદેહને લીધે, તે શબ્દનું અર્થવાચકવ નિવૃત્ત થતું નથી. (૩૪૧). | કઈ વશો. ધ્રુવ 7 એવા વાકયમાં વ ને કારણે પશુનું અધું કે દેવદત્તનું અધુ એવો સંદેહ થતાં પ્રકરણ અને સામર્થ્યથી સ્પષ્ટતા થાય છે. તે પ્રમાણે કારત્ ઉચ્ચારાતાં નામપદ કે ક્રિયાપદ અંગે થતા સંદેહ અર્થ, પ્રકરણ વગેરે વડે દૂર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org