SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ ૪૭૫ तुल्यश्रुतित्वात् तत्त्वेऽपि राजादीनामुपाश्रिते । वृत्तौ विशेषणाकाङ्क्षागमकत्वान्निवर्तते ॥४७॥ રાજન વગેરે શબ્દ તેમના એકસરખા ઉચ્ચારણને કારણે (સમાસમાં અને વાકયમાં) સમાન હોવા છતાં સમાસમાં તેમને વિશેષણની આકાંક્ષા હોતી નથી, કારણ કે તે અર્થબંધ કરાવી શકતા નથી. (૪૭) રાજ્ઞ: પુરુષ: 1 એવા વાકયમાં અને ૨ાગપુરુષ એવા સમાસમાં રાગદ્ શબ્દ જુદો નથી કારણ કે બન્નેનું ઉચ્ચારણ સરખું છે; બન્ને વચ્ચે પસાદસ્ય છે. પરંતુ બધા રાજ્ઞા પુરુષ એવા વાકયમાં ૨ 3: એવા ગૌણ પદને વિશેષણ બzહ્ય સાથે જોડી શકાય છે તેમ રાગપુરુષઃ એવા સમાસમાં કહ્યું ૨ ગgs: એમ બઢ0ને ૨ગ સાથે જોડી શકાતું નથી. તેમ કરવામાં આવતાં સમાસ અથે પ્રાપ્ત થશે નહિ. સમાસમાં પ્રધાન પદ પુરુષ' સાથે ગૌણ પદ રાગર્ જોડાયેલું છે, તેથી અદ્રશ્ય સાથે તેને જોડી શકાય નહિ. એકાથીભાવની વિશેષતાઓનું પરિગણુન કરતી વખતે પતંજલિએ જણુવ્યું છે કે વાક્યમાં ચોક્કસ સંખ્યા, સ્પષ્ટ અભિધાન, ગૌણ પદ સાથે વિશેષણની યોજના અને ૨ (અને) સાથે જોડાણ, શકય છે; સમાસમાં આ બધું શકય નથી. संबन्धिशब्दः सापेक्षो नित्य सर्वः प्रयुज्यते । स्वार्थवत्सा व्यपेक्षास्य वृत्तावपि न हीयते ॥४८।। સંબંધી શબ્દને (અન્યની અપેક્ષા વાળા તરીકે હમેશાં વાપરવામાં આવે છે, પિતાના અર્થની (અપેક્ષાની) જેમ આ તેની (બીજા સંબંધીશબ્દ સાથેની) અપેક્ષા, સમાસમાં પણ દૂર થતી નથી. (૪૮) - વાકય અને સમાજમાં અથબોધ પ્રાથમિક આવશ્કતા છે. આ આવશ્યકતા પૂરી પડતી હોય તો, બીજા શબ્દ સાથે સંબંધમાં રહેલા શબ્દની સાથે પણ વિશેષણ વાપરી શકાય છે. આવું વિશેષણ સમાસનાં પદો સાથે પણ સંબંધ પામે છે. ગુરુમ્ અથવા ગુરૂત્રઃ એવા સમાસમાં ગુરુ એવું ઉપસર્જન પદ સંબંધી શબ્દ છે, કારણ કે તે શિષ્ય અથના વાચક કાઈક પદ સાથે સંબંધવાળું છે. પરિણામે વેવવ્રતધ્ય ગુરુકુટમ્ અથવા વચ્ચ ગુપુત્ર એવા પ્રયોગમાં લેવરાહ્ય શબ્દ સમાસથી બહાર સબંધ પ્રાપ્ત કરશે. તે ગમક છે અર્થાત અર્થબોધ કરનાર છે. સામાન્ય રીતે વિશેષણ યુક્ત પદેને સમાસ થતો નથી કેમ કે, મારા પ્રિતઃ એવા શબ્દો દ્વારા મત વાબિત: એવો સમાસ બનતો નથી. પતંજલિ, રેવતા ગુદગુર્જન, તેવત્ત૨ રાસમાર્યા, સેવરહ્ય ગુરુપુત્ર: જેવા પ્રયોગમાં જુક અને રાસ શબ્દો અન્ય શબ્દ હેવત્તા સાથે જોડાયેલા હોવાથી તેમનો સ્રન્, પુત્ર અને માર્યા સાથે સમાસ થશે એમ જણાવે છે, કારણ કે તે સમાસ ગમક છે અર્થાત અર્થબોધ કરાવી શકે છે. ડે. એસ ડી. જોષી (Samarthannika, પ્રસ્તાવના પૃ. ૭) તક કરે છે કે “પતંજલિ પૂર્વે સમર્થ - શબ્દને બદલે પામ શબ્દ પ્રચલિત હતા અને મમત્વ ને સમાસની આવશ્યકતા ગણવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy