SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ અને પાઠ સમયે નિરર્થક મનાતા વૈદિક શબ્દ જુદા જુદા કાર્યોને લીધે અર્થવાન જણાય છે, જેમ અનર્થક વર્ગો વડે પદના વિશિષ્ટ અર્થનું અભિધાન થાય છે તેમ અનર્થક પદો વડે વાક્યને વિશિષ્ટ અર્થ સમજાય છે. (૩૯૮-૪૪). વાકય અને વાજ્યા માટે મતાન્તર રૂપે કેટલીક ચર્ચા કરવામાં આવી છે જેમ પૂર્વ અર્થો વડે અનુસરતા પછીના શબ્દોના અર્થોરૂપ અર્થાત્માને વાક્ય કહેવાય છે તેમ ઉત્તરોત્તર અર્થોને બોધ થતાં સપષ્ટ થતો પદના સંસર્ગરૂપ વાકયાર્થી પ્રારંભમાં જ સમજાય છે. વળી એક બીજા મત પ્રમાણે ક્રમવાન વણે કે પદો વડે પ્રાપ્ત થતું વણે અને પદના ક્રમ વિનાનું નિવિભાગ વાક્ય વાક્યર્થને વ્યક્ત કરે છે. જુદા જુદા અર્થોમાં રહેલા પણ વાકયથી જુદા રહેલા બધા શબ્દોની અર્થવતા પ્રાપ્ત થશે નહિ. વાકયાથ માટેનો પદના અર્થોમાં સંબધ વાકયના કોઈ એક વિભાગમાં રહેતા નથી. વ્યવહારમાં તે વાકયાથને પદેના અર્થોનું સર્વસ્વ કહે છે-આવ વાગ્યાથી પદના અર્થમાં કે તેમના સમુદાયના અર્થમાં કદાપિ સમાપ્ત થતો નથી; તે વાકક્ષાર્થને સમજાવવા માટે દર્શાવાતા પદના જુદા જુદા અર્થે વાયાર્થના બોધ માટે જ છે. એક હોવા છતાં અનેક શક્તિ એવાળા વાક્યાથને પદેના અર્થે રૂપે વિભાગ સમજવામાં આવે છે. વાકયનું એકાÁત્વ નાના વાક્યાંશેમાંથી સ્પષ્ટ થાય છે. તે અભિયરૂપ વાયાર્થમાંથી બાહ્યર્થ વિભક્ત રૂપે સમજાય છે. એકબીજા માટે આકાંક્ષાવાળાં અનેક ક્રિયાપદ હોવા છતાં તેમના વડે એક જ વાક્ય બને છે. લેક અને વેદમાંથી આને અંગે ઉદાહરણ આપી શકાય. આ બધા ઉપરથી પ્રાપ્ત થાય છે કે અનેક અર્થેવાળું અને અવયવવાના આધાર અને ઉપાદાનરૂપ અભિન્ન સ્વરૂપવાળું વાકય, તેમનાથી જુદું ન હોય તેમ રહેલું છે. (૪૧૫–૪૬૧) ક્રિયાભેદોમાં પણ અખંડાથત્વ રહેલું છે. કેઈક સ્થળે ક્રિયા વિશેષરૂપે રહેલી છે, તો કેઈક સ્થળે તે સામાન્ય રૂપે અર્થની સાધક બને છે. (૪૬૨-૪૬ ૬) શબ્દના પ્રયોગ અંગે ક્રમ અને રોગપદ્ય એવા બે ઉપાયો નક્કી થયેલા છે. લોકવ્યવહાર તેને ઉસંધ નથી ક્રમમાં શબ્દનું જુદું રૂપ સમજાય છે, પરંતુ યૌગપમાં તે અભિન્ન હોય છે. ભેદ અને સંસર્ગ એવી બે શક્તિ બે શબ્દથી જાતે જડી હોય તેમ રહેલી છે. અનેક શબ્દોના એકસાથે ઉચ્ચારણમાં ક્રિયાપદ સાથેના તેમના ભેદપૂર્વક સંબંધને લીધે તેમનું શ્રવણ જુદું સમજાય છે. અક્ષા: પ્રવેગનું ઉદાહરણ લઈ શકાય. અહીં અવયવરૂપ અને સમદાયાથ તરીકે સમજવામાં આવે છે, આવું જ્ઞાન પ્રત્યેકમાં સમાપ્ત થતા વાકયાથ દ્વારા થાય છે. તે ધાવત એવા લૌકિક વાકયમાંથી ધોળ (ઘડો) દોડે છે અને કુતરા અહીંથી દોડે છે (વા તે ધાવતિ ) એવા બે અર્થેવાળાં બે વાક પ્રાપ્ત થશે. શબૅકત્વ મતમાં અખંડ વાગ્યાની શક્તિ અર્થશક્તિની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાય છે. સામાસિક શબ્દોમાં એકના અર્થની વિરક્ષા હેાય ત્યારે બીજો ઉતરત્ર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સંપ્રસારણમાં અને દ્વિવચનમાં પણ વર્ણ અને વાક્ય એવા બે સંજ્ઞાઓનો ભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે. (૪૭-૪૮૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy