________________
૧૮૪
વાકયપદીય શર્તરિ કૃત ' (૧. રૂ. ૨.૪.૬૭) એવું એક સૂત્રવચન જે બધા કુપ્રત્યાને આવરી લે છે તે દૂતેતિનાથઃ વશ (ઉ. ૬. રૂ.૨ ), તન્વર્ણચોરમિગર (૧, ૬ રૂ.૨. ૧) વગેરે સૂત્રોમાં પ્રાપ્ત થતા જુદા જુદા કર્તાઓ સાથે ભિન્ન ભિન્ન રીતે સંબંધ પામે છે.
यद्याकाङ्क्षा निवर्तेत तद्भूतस्य सकृच्छूतौ।
नैवान्येनाभिसम्बन्ध तदुपेयात्कथ च न ॥४६०॥ જે, સામાન્ય નિયમ રૂપ બનેલા તે વર્તરિ ગુણ ) વાક્યનું એકવાર શ્રવણ થતાં બીજા નિયમની) અપેક્ષા દૂર થતી હોય તે તે બીજા વિશેષનિયમ) સાથે કેઈપણ રીતે સંબંધને પામશે નહિ. (૪૬૦)
જર્મીન સંપાદનનો પાઠ થે ૨ ને સમજીએ તો કેવી રીતે નહીં' એવો અર્થ કો પડે અને બીજી પંક્તિનો નૈવ એવો નકાર નિરર્થક થાય તેથી વન નૈa amયાત એવી યોજના કરી અનુવાદ કર્યો છે.
एकरूपमनेकार्थ तस्मादुपनिबन्धनम् ।
योनिर्विभागवाक्यानां तेभ्योऽनन्यदिव स्थितम् ॥४६१॥ તેથી, અનેક અર્થોવાળું અને અવયવવાકયોના આધાર અને ઉપાદાનરૂપ, અભિન્ન સ્વરૂપવાળું વાક્ય, તેમનાથી જુદું ન હોય તેમ રહેલું છે. (૪૬૧)
क्वचिक्रिया व्यक्तिभागैरुपकारे प्रवर्तते ।।
सामान्यभाग एवास्याः क्वचिदर्थस्य साधकः ॥४६२॥ કોઈક સ્થળે ક્રિયા તેના વ્યક્તિરૂ૫ વડે અર્થસિદ્ધિ માટે પ્રવર્તે છે તે કેઈકવાર તેનું સામાન્ય રૂપ જ અર્થનું સાધક બને છે. (૪૨)
રાંધવાની ક્રિયામાં બાધ, વિકલ્પ, સમુચ્ચય, પ્રશંસા, વગેરે વિષયને સંબંધ થાય છે ત્યારે ક્રિયા તેના વ્યક્તિરૂપમાં અથસિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ દેશ, કાલ, સાધન. વગેરેને ઉલ્લેખ ન હોય ત્યારે રાજ્યનું સામાન્ય રૂપ પ્રવર્તે છે.
कालभिन्नाश्च भेदा ये ये चाप्युष्ट्रासिकादिषु ।
प्रक्रमे जातिभागस्य शब्दात्मा तैन भिद्यते ॥४६३॥ જે ક્રિયાભેદો કાલભેટવાળા છે અને જે કાલિ જેવા શબ્દોમાં પ્રાપ્ત થાય છે. તેમનામાં (વાક્યર્થમાં ક્રિયાના સંબંધને કારણે જાતિભાગની પ્રતીતિ થતાં, તે ક્રિયાભેદો વડે શબ્દસ્વરૂપ જુદુ સમજાતું નથી. (૪૬ ૩)
જે ક્રિયાભેદે કાલભેજવાળા–જેમકે વ૬ ના પતિ, ગવાક્ષીન્ન ઉદ્ઘતિ છે, અને જે સિવા માઘસે હતાશાય: રાજયન્તા વગેરે ઉદાહરણમાં સાધનભેદવાળા છે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org