________________
બીજુ કાંડ
अश्वमेधेन यक्ष्यन्ते राजानः सत्रमासते ।
ब्राह्मणा इति नाख्यातरूपाइँदः प्रतीयते ॥४५५॥ "રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરશે” અને “બ્રાહ્મણોએ યજ્ઞસત્ર ચાલુ રાખ્યું છે.” એવાં વાકમાં (જુદાં) ક્રિયાપદોથી ક્રિયારૂપ અર્થભેદ સમજાતું નથી. (૪૫૫)
ચકચારો અને સત્રમાણસે એવાં બે જુદાં ક્રિયાપદોથી અહીં જુદાં યજ્ઞકાર્યો સમજાતાં નથી, પરંતુ સાધન અર્થાત કારક જુદાં હોવાથી તેવાં સમજાય છે. ચા અને આ એવા જુદા ધાતુઓનાં સાધન જુદાં પ્રાપ્ત થાય છે.
सकृच्छता सप्तदशस्वनावृत्तापि या किया।
प्राजापत्येषु सामार्थ्यात् सा भेद प्रतिपद्यते ॥४५६॥ સત્તર પ્રાજાપત્ય પશુઓ અંગેની ક્રિયા, એક વખત ઉલેખાયેલી હોવા છતાં અને પુનરુક્ત ન થવા છતાં હજુદાં જુદાં પશુઓના હનનરૂપી) સામર્થ્યને કારણે જુદી સમજાય છે. (૪૫૬)
“પ્રજાપતિ દેવા માટેના, શિંગડાં વિનાના, સત્તર બકરા હણવા” એવા વિધિવાક્યમાં ક્રિયા એક જ હોવા છતાં સત્તર પશુઓ હોવાથી તે જુદી જુદી સમજાય છે.
देवदत्तादिषु भुजिः प्रत्येकमवतिष्ठते ।।
प्रतिस्वतन्त्र वाक्यं वा भेदेन प्रतिपद्यते ॥४५७॥ (દેવદત્ત, યજ્ઞદત્ત અને વિષ્ણુમિત્રને જમાડો) એવા વાક્યમાં ભેજનકાર્ય દેવદત્ત વગેરે દરેકમાં સમાપ્ત થાય છે, અથવા ત્રણ કર્તાઓ પ્રમાણે તે વાકય પણ જુદાં વાક્યોમાં વિભક્ત થશે. (૪૫૭)
उच्चारणे तु वाक्यानामन्यद्रूप न गृह्यते ।
प्रतिपत्तौ तु भिन्नानामन्यद्रूप प्रतीयते ॥४५८॥ ઉચ્ચારણ વખતે, વાક્યોનું જુદું (અર્થાત ભિન્ન) રૂપે પ્રાપ્ત થતું નથી. પરંતુ તેમના અથધ વખતે જુદાં જુદાં વાકનું જુદું રૂપ સમજાય છે. (૫૮)
एक ग्रहणवाक्यं च सामान्येनाभिधीयते ।
कर्तरीति यथा तच्च पश्वादिषु विभज्यते ॥४५९॥ વરિ II (કર્તાના અર્થમાં ધાતુને કૃત પ્રત્યય પ્રાપ્ત થાય છે, પ-ટૂ. રૂ.૪.૬૭) એવું (અને બધા કૃત્મત્યનું) સંગ્રાહક જે એક વાકય સામાન્યપણે કહેવાય છે તે જુદાં જુદાં પશુઓ (રૂપી વિષ)માં જુદું જુદું સમજાય છે. (૪૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org