SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ हेतूपकारादाक्षिप्तो वर्तमानत्वमागतः । शान्तहेतूपकारः सन्पुनर्नोपैति दर्शनम् ॥५५॥ કારણેની મદદથી કાર્યરૂપ બને અને તેથી વર્તમાનરૂપ બનેલે (પદાર્થ), કારણોની (તેથી) મદદ બંધ થતાં ફરીવાર દેખાતો નથી. (૫૫) અગાઉની કારિકામાં જણાવ્યું હતું કે વર્તમાન અને અતીત કેટલીકવાર એકસાથે તેમની તે તે સ્થિતિને પ્રાપ્ત કરે છે. અહીં કોઈ શંકા કરે કે વર્તમાન અને અતીત તે પરસ્પર વિરોધી છે, તો પછી તેમનું એકસાથે પ્રાપ્ત થવું કેવી રીતે શકય બનશે ? તેને ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. સરખા હેલારાજ : યા સંરકષા ફ્રેતર: कार्योपकारमारभन्ते तदा सत्सामर्थ्याज्जायमानो भावो दर्शनपथमवतरन्नर्थक्रिया: संपादयन् वर्तमान इति व्यादिश्यते । उपरत करणव्यापारस्तु परिसमाप्तकरणीयोऽदर्शनमनुपतन्नतीतः । वे एव कालस्य विभो केषांचिच्छक्तिवर्त्मनि । करोति याभ्यां भावाभ्यामुन्मीलननिमीलने ॥५६॥ કેટલાકના મનમાં વિભુ કાલના બે શક્તિમાર્ગો છે, જેમને વડે તે પદાર્થોનાં પ્રાકટચ અને તિરિધાન કરે છે. (૫) कलाभिः पृथगर्थाभिः प्रविभक्त स्वभावतः । केचिद् बुद्धथनुसंहारलक्षणं तं प्रचक्षते ॥५॥ જુદાં જુદાં પ્રજનોવાળી કલાઓને કારણે સ્વાભાવિક વિભાગવાળા તે કાલને કેટલાક (આચાર્યો) બુદ્ધિસંકલનરૂપ જાહેર છે. (૫૭) બૌદ્ધ તત્વો કાલને જુદી જુદી ક્રિયાઓના માનસ સંકલનરૂપે સમજે છે. તેમના મનમાં આવા બુદ્ધિસંકલનથી જુદું કાલતત્ત્વ નામે કોઈ તત્ત્વ નથી. ચિર, ક્ષિપ્ર વગેરે ક્રિયાઓ એક જ મનઃસંકલનરૂપે એકત્ર થાય છે અને તેવું સંકલન કાલરૂપે સમજાય છે. સર ખાવા લારાજ : મિના: દિયા ઢક્ષનાઃ સંક્રસ્ટના દ્રથનુવંદયમાળા: સરથમાના: श्चिरक्षिादिव्यादेशस्थ निमितं भवन्ति । तया बुद्धया सङ्कलनमात्रमेवाबहिस्तत्त्वं चिरादिकालरूपं विलक्षणमेव व्यवहियते । ज्ञानानुगतशक्ति वा बाह्यं वा सत्यतः स्थितम् । कालात्मानमनाश्रित्य व्यवहर्तुं न शक्यते ॥५८॥ (સંકલનાત્મક) બુદ્ધિને અનુસરનારી શક્તિઓવાળા અથવા બાહ્યરૂપે નિશ્ચિતપણે રહેલા કાલસ્વરૂપનો અશ્રય લીધા વિના વ્યવહાર કરે શક્ય નથી. (૫૮) બૌદ્ધ મતમાં ક્રિયાઓના સંકલનરૂપ વિજ્ઞાનને કાલતત્વ કહે છે. તેથી જુદું અને બાહ્ય, કાલ નામે કઈ તત્વ નથી. ભર્તુહરિ આ વાત પણ સ્વીકારે છે. તેમને માટે કાલનું વા-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy