________________
૨૧
ત્રીજુ કાંડ
ग्रहास्त्वन्यत्र विहिता भिन्नसंख्याः पृथक् पृथक् । प्राजापत्या नवेत्येवमादिभेदसमन्विताः ।।५८॥ अङ्गत्वेन प्रतीतानां संमागे त्वणिनां पुनः ।
निर्देशं प्रति या संख्या सा कथं स्याद्विवक्षिता ॥५९॥ પ્રજાપતિનાં નવ પાત્રો છે.” (“અધ્વર્યું પ્રાતઃસવનમાં આ દસ પાત્રોનું ગ્રહણ કરે છે) વગેરે જુદાં જુદાં વાકથી સમજાતાં (અને એકત્વસંખ્યાથી) જુદી સંખ્યાવાળાં પાત્રોનું અન્ય સ્થળે જુદું જુદું વિધાન થયું છે.
(ઉપરોક્ત વચનમાં ગ્રહણનાં) અંગરૂપે સમજાતાં પરંતુ માંજવાના કાર્યમાં ઉપયોગી બનેલાં (વાસ) અંગેના નિર્દેશમાં પ્રાપ્ત થનારી સંખ્યા કેવી રીતે વિવક્ષિત બને? (૫૮-૫૯).
પશુના વતન માં એક સંખ્યાની વિવક્ષાના બે હેતુ છે. અન્ય વાક્યમાં એકત્વસંખ્યાવાળા પશુ સિવાયના પશુનું વિધાન થયું નથી તેથી એકત્વસંખ્યાવિશિષ્ટ પશુનું વિધાન મુખ્ય છે; અને યજ્ઞકાર્યમાં આ પશુ અંગભૂત છે. પરંતુ પ્રદુ સમાજ માં આંથી જુદું છે. તાજsag: પ્રાત:સવને પ્રાળાતિ વગેરે વચનમાં વાસણે સાફ કરવાના કાર્યમાં તે વાસણનું અંગવું નથી અને પ્રર્દ માં એક વિશિષ્ટ સંખ્યાથી બધાં વાસણેનું ગ્રહણ થાય છે.
प्राजापत्या नव ग्रहा भवन्ति । दशैतानध्वर्यु: प्रात:सवने ग्रहान्गृह णाति । ऐन्द्रवायव ग्रह ૧ળાતિ ! મૈત્રાનું પ્રદું રાતિ | વગેરે વચનમાં ઘટ્ટ ની સંખ્યા જુદી જુદી છે. હવે સંમાર્જનકાર્યમાં અડગી એવાં તે પાત્રો ઈ એકત્વસંખ્યા કેવી રીતે વિવક્ષિત બને ? આ શંકાનો જવાબ પછીની કારિકામાં આપવામાં આવ્યો છે.
नान्यत्र विधिरस्तीति संस्कारो नापि चाङ्गिता ।
हेतु: संख्याविषक्षाया यत्नात्सा हि विवक्षिता ॥६०॥ અન્ય વાકમાં (જુદી સંખ્યાવાળાં પાનું) વિધાન થયું નથી એ કારણે (પ્રાપ્ત થતાં પ્ર સમષ્ટિા તે વાસણને સાફ કરે છે... માંનો એકવચનરૂપ શબ્દ) સંસ્કાર અને (સફાઈમાં વાસણેનું) પ્રાધાન્ય, પણ, એકત્વની વિવક્ષાના અભાવમાં કારણ નથી, કારણ કે સંખ્યા, (યુક્તિરૂપ) પ્રયત્નથી વિવક્ષિત બની છે. (૧૦)
કારિકા ૫૧માં જણાવ્યા પ્રમાણે કે ઈપણ પદાર્થ તેની સંખ્યાના નિર્દેશ વિનાને હેતો નથી. તેથી સંખ્યા બધે અવિવક્ષિત રહે છે. કોઈક એક્કસ નિદેશ પ્રમાણે સંખ્યાની વિવક્ષા પ્રાપ્ત થાય છે.
संमार्जने विशेषश्च न ग्रहे क्वचिदाश्रितः ।
विहितास्ते च संस्कार्याः सर्वेषामाश्रयस्ततः ॥६॥ સફાઈની બાબતમાં પાત્ર અંગે કોઈ ચોકસાઈ કરવામાં આવી નથી, તેથી (જુદી જુદી સંખ્યામાં) જેમનું વિધાન થયું છે તેમને પણ સાફ કરવાનાં છે તેથી (ઘઉં સમાષ્ટિા એવા વાક્યમાં) બધાં લેવામાં આવે છે. (૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org