________________
બીજુ કંડ
વેદમ- અથવા યજશ્ન જ્યારે નિશ્ચિત વિનિયોગથી જુદા વિનિયોગને પામે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા પ્રમાણે તેમનાં લિંગ, વિભક્તિ અને વચનમાં ફેરફાર કરવામાં આવે છે. તેને ઊહ કહે છે. (પ્રત સમર્થનાં વિવારેg સામર્ચામાવ: |.. માત્ર વિશ્વનમેન મવભૂદઃા મઠ્ઠામાખ્ય પિwા (9. 4 થી 9. ૮) માં ભતૃહરિએ અત્યંત વિસ્તારથી ઊહ અંગે ચર્ચા કરી છે. ક્યાં છહ કરવો અને ક્યાં ઊહ ન કરવો તે અંગે પ્રાચીન વચન રજ કરતાં તે જણાવે છે.
अङ्गानि ज्ञातिनामानि उपमा चेन्द्रियाणि च । एतानि नोह गच्छन्ति अगिौ ध्रिवषम हि तत् ॥
तान्याम्नायान्तराण्येव पठ्यते किञ्चिदेव तु ।
अनर्थकानां पाठो वा शेषस्त्वन्यः प्रतीयते ॥२५९।। (વપરાશ અથવા આવૃત્તિથી ઋચાઓ તરીકે પ્રાપ્ત થતી) તે કાચ બીજા વેદમત્રો જ છે. તેમાંની કેટલીક વેદમાં પાઠ પ્રાપ્ત થાય છે, અથવા (વિનિંગ ન હોવાથી) અનર્થક જણાતા મત્રોને પાઠ પણ મળે છે, તેમના દ્વારા) બાકીના બીજા (મત્રો)ને બંધ થાય છે. (૨૫૯)
शब्दस्वरूपमर्थस्तु पाठोऽन्यैरुपवर्ण्यते ॥२५९॥
अत्यन्तभेदः सर्वेषो तत्सम्बन्धात्तु तद्वताम् ॥२६०।। બીજા આચાર્યો જણાવે છે કે મન્ચોના પાઠ વખતે મન્નનું સ્વરૂપ તેનો અર્થ છે (તેથી) તે બધા મિત્રો એકબીજાથી અત્યંત ભિન્ન છે. તે (મત્રોના) સ્વરૂપ સાથેના સંબંધને કારણે તેવા સ્વરૂપવાળા (બીજા) મત્રો પણ એકબીજાથી અત્યંત ભિન્ન છે. (૨૬ ૦)
अन्या संस्कारसावित्री कर्मण्यन्या प्रयुज्यते ।
अन्या जपप्रबन्धेषु सा त्वेकैव प्रतीयते ॥२६१।। (એક જ) ગાયત્રીમન્ન ઉપનયન સંસ્કારમાં વપરાય ત્યારે જુદે, યજ્ઞકાર્યમાં પ્રજાય ત્યારે જુદો અને (મન્ટ)જપકાર્યમાં વપરાય ત્યારે પણ જુદો લાગતે (તે વાસ્તવમાં એક જ સમજવામાં આવે છે (૨ ૬૧)
अर्थस्वरूपे शब्दानां स्वरूपात्तिमिच्छतः ।
वाक्यरूपस्य वाक्यार्थे वृत्तिरन्यानपेक्षया ॥२६२॥ શબ્દોના સ્વરૂપમાંથી અર્થરૂપ પ્રવૃત્તિ ઈચ્છનારે વાક્યના અર્થની પ્રવૃત્તિ પણ બીજા કોઈની અપેક્ષા રાખ્યા વિના, વાક્યના સ્વરૂપને અધીન (સમજવી). (૨૬૨)
अनेकार्थत्वमेकस्य यः शब्दस्यानुगम्यते ।
सिद्धथसिद्धिकृता तेषां गौणमुख्यत्वकल्पना ॥२६३॥ એક શબ્દના અનેક અર્થો જેમના વડે સ્વીકારાય છે તેમના મતમાં અર્થની પ્રસિદ્ધિ અથવા અપ્રસિદ્ધિને કારણે ગૌણુમુખ્યની કલ્પના પ્રાપ્ત થાય છે. (૨૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org