SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ વાકશ્યપદીય મતનું અનુસરણ કરવામાં આવ્યું છે. જો શબ્દ અનેક ધર્મોવાળા અને અર્થ દર્શાવવાની અનેક શક્તિઓવાળો છે. તે ગાય' નામના પશુવિશેષના અર્થમાં મુખ્યરૂપે વપરાય છે અને વાદી એવા વ્યક્તિવિશેષમાં ગૌણરૂપે વપરાય છે. આવા ગૌણત્વ અને મુખ્યત્વનો આધાર પ્રસિદ્ધિવિશેષ છે. एको मन्त्रस्तथाध्यात्ममधिदेवमधिकतु । અરે સર્વાર્થી મિત્તાત્તિ વસ્થિતઃ ૨૪ બધા અર્થેવાળે અને (અર્થદર્શનની જુદી જુદી શક્તિઓવાળ એક (જ) મન્ન (નિયત અર્થવાળે હેવાથી તેનાં અર્થકાર્યોમાં અસ્પષ્ટ બન્યા વિના આત્મા, દેવ અને યજ્ઞ (એવા અર્થો સાથે) દઢ બને છે. (૨૪) गोत्वानुषङ्गो वाहीके निमित्तात्कैश्चिदिष्यते । अर्थमात्र विपर्यस्तं शब्दः स्वार्थे व्यवस्थितः ॥२५५।। કેટલાક (આચાર્યો કેઈક) કારણને લીધે વાહીકમાં ગેતના (આરોપવાળે) સંબંધ ઈચ્છે છે. (અહીં શબ્દ વડે દર્શાવાતે પદનો અર્થ બદલાયો છે. પોતાના (ગવરૂપ) અર્થમાં તે નિયત રહ્યો છે. (૨૫) तथा स्वरूप शब्दानां सर्वार्थेष्वनुषज्यते। अर्थमात्रं विपर्यस्त स्वरूपे तु श्रुतिः स्थिता ।।२५६।। શબ્દોનું સ્વરૂપ તેના બધા અર્થો સાથે જોડાય છે. (શબ્દથી દર્શાવાતા) માત્ર પદાર્થમાં ફેરફાર જણાય છે. (શબ્દનું તેના સ્વરૂપમાં શ્રવણ નિયત રહે છે, (૨૫૬) एकत्व तु स्वरूपत्वाच्छब्दयोगौंणमुख्ययोः। प्राहुरत्यन्तभेदेऽपि भेदमार्गानुसारिणः ।।२५७|| (શબ્દના) અનેકત્વને સ્વીકારનારા (આચાર્યો) ગૌણ (અર્થવાળા) અને મુખ્ય (અર્થવાળા) શબ્દ વચ્ચે અત્યંત ભેદ હોવા છતાં, (તેમના સ્વરૂપને એકત્વ)ને કારણે તેમનું) એકત્વ છે, એમ જણાવે છે. सामिधेन्यतरं चैवमावृत्तावनुषज्यते । मन्त्राश्च विनियोगेन लभन्ते भेदमूहवत् ॥२५८।। આ રીતે વિચારતાં સામિધેની સૂક્તમાંની ચાની) આવૃત્તિ ( પુનઃપાઠ) સાથે જુદી જુદી સમિધેની ઋચાઓ જોડાય છે. (લિંગ, વચન અને વિભક્તિના) ફેરફારથી મત્રો જેમ જુદા સમજાય છે તેમ તેમને જુદા વપરાશને કારણે જુદા સમજાય છે. (૨૫૮). અકેક મન્ત્ર બોલતાં બોલતાં અકેક સમિધ અગ્નિમાં હોમવામાં આવે છે. આ ક્રિયા સાથે સંકળાયેલા મને સામિધેની મા કહે છે. આવા મન્ઝો વાસ્તવમાં તેર હોવા છતાં પહેલી અને છેકલીને ત્રણ ત્રણ વાર ઉચ્ચારતાં તેમની સંખ્યા સત્તર થાય છે (સતવા સામિન્યો મવન્તિ સૈ.. ૬.૩.૭૧ અને ત્રિઃ પ્રથમ મરવાર્ faહત્તમાન્ ! હૈ.સં. ૨ાકાકા૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy