________________
૧૪૨
વાકયપદીય
अर्थप्रकरणापेक्षो यो वा शब्दान्तरैः सह ।
युक्तः प्रत्याययत्यर्थ तं गौणमपरे विदुः ॥२६४।। અર્થ સ્થાન સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે, જે શબ્દ અથબોધ કરાવે છે તેને બીજા (આચાર્યો) ગણુ (અર્થ દર્શાવતો) શબ્દ કહે છે.
એક શબ્દદર્શન અને અનેક શબ્દદન એમ બંને મતને આ નિયમ સમાન રીતે લાગુ પડે છે.
शब्दस्योच्चारणे स्वार्थः प्रसिद्धो यस्य गम्यते ।
स मुख्य इति विज्ञेयो रूपमात्रनिबन्धनः ॥२६५॥ એકલે ઉચ્ચારાતાં, જેના પિતાનો જાણીતો અર્થ સમજાય છે કે, માત્ર સ્વરૂપ ઉપર આધાર રાખનારા શબ્દને, મુખ્ય (અથ દર્શાવતો) કહેવામાં આવ્યા છે.
(૨૬૫) આ મત સંગ્રહકારનો છે. અહી શુદ્ધ (એકલો) એટલે અર્થધ કરાવનાર વિશેષ અર્થાત્ અર્થ, સ્થાનસંદર્ભ કે શબ્દાન્તરસંબંધરૂપ પ્રજિન વિનાનો.
यस्त्वन्यस्य प्रयोगेण यत्नादिव नियुज्यते ।
तमप्रसिद्ध मन्यन्ते गौणार्थाभिनिवेशिनम् ॥२६६॥ બીજા શબ્દના પ્રયોગને કારણે અર્થપ્રકરણ રૂ૫) પ્રયત્ન વડે જે પ્રયોજાય છે તે અપ્રસિદ્ધ અર્થવાળા શબ્દને ગૌણ અર્થ દર્શાવતે સમજવામાં આવે છે
स्वाथे प्रवर्तमानोऽपि यस्यार्थे योऽवलम्बते ।
निमित्त तत्र मुख्य स्यान् निमित्ती गौण इष्यते ॥२६७ પિતાના (મુખ્ય) અર્થમાં પ્રજાતે જે શબ્દ છે તે પણ (વાહીક એવા ગૌણ) અર્થનો (જ્યારે) આધાર રાખે છે ત્યારે મુખ્ય અર્થને નિમિત્ત અને ગૌણું અર્થને નિમિત્તી કહે છે. (૨૬૭)
पुरारादिति भिन्नेऽथे यौ वर्तेते विरोधिनि । अर्थप्रकरणापेक्ष
तयोरप्यवधारणम् ॥२६८।। એકબીજાથી જુદા અને વિરોધી અર્થોમાં વપરાતા (દૂરના સમયનું અથવા નજીકના સમયનું) અને મારા (પાસે અથવા દૂ૨) શબ્દોના અર્થને નિશ્ચય અથ અને સ્થાન-સંદર્ભની અપેક્ષા રાખે છે. (૬૮).
પુરા (દૂરના સમયનું અથવા નજીકના સમયનું) અને મારતુ (પાસેનું અથવા દૂર, એવા પરસ્પર વિરુદ્ધ અર્થોમાં આ બે શબ્દો પ્રત્યે જાય છે, અહીં એમ માનવામાં આવશે કે અર્થ અને પ્રકરણ વડે તેમના અર્થનો નિર્ણય થાય છે અને પછી ગૌમુખ્યાથી સમજાય છે. આ પૂર્વપક્ષ છે. આ કારિકાને પૂર્વપક્ષ રૂપે સમજવી જોઈએ, નહીં તે તયો: વિમાને મપિ શબ્દ નિરર્થક ઠરશે. પુણ્યરાજ અને ૩%ાત્ર આમાં પૂર્વપક્ષને જવાબ સમજીને ગૌણમખ્યાથ માટે અથ પ્રકરણાદિને જવાબદાર નહીં સમજવાં જોઈએ એમ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org