SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ टाबन्त एव चैत्रादौ श्यामाशब्दस्तथा भवेत् । सूत्रे च प्रथमाभावान्न श्यामाग्रुपसर्जनम् ॥४१०॥ સમાસ વડે ચૈત્ર શ દનું અભિધાન થાય ત્યારે પણ રામ શબ્દને અંતે ટાપૂ પ્રત્યય પ્રાપ્ત થશે. વપમાનાનિ સામાન્યવરનૈ: | (૨.૫.૫૫) સૂત્રમાં (સામાથ વજન: શબ્દમાં) પ્રથમા ન હોવાથી રૂચા શબ્દ ઉપસર્જન બનતું નથી. (૧૦) ભાષ્યકારના શબ્દ થવં શત્રીશ્યામા તેવા શુતિ ન ટર્ ને મવતિ વિષે આ કારિકામાં વિવેચન કરવામાં આવ્યું છે. શ્યામા શબ્દ જે શત્રી શબ્દનું અભિધાન કરતા હોય અથત શ્યામા શબ્દને જે ઉપમાન સમજવામાં આવે તે રાત્રીથામા (ચૈત્ર) | એવા સમાસમાં શ્યામા શબ્દને અંતે સ્ત્રીલિંગ દર્શાવતે રામ્ અર્થાત ની પ્રત્યય રહેશે જ. હવે જે સમાસનો અર્થ ગૌત્ર હોય તે રાત્રીશ્યામ: એ સમાસ થવો જોઈએ. ૩૧માનાનિ સામાન્યવરને. સૂત્રમાં સામાન્યવરનૈઃ શબ્દ તૃતીયામાં છે, પ્રથમામાં નથી, તેથી પ્રથમ નિર્વિત્ર સમાપસર્નનમ્ ! (૧.૨.૪૩, સમાસમાં પ્રથમ વડે નિર્દેશેલ શબ્દોને ઉપસર્જન કહે છે) સૂત્રને કારણે ઉપસજન સંજ્ઞા થશે નહિ અને ઉપસર્જન સંજ્ઞા ન થતાં ફાસ્ત્રીયામ: | એવો પ્રયોગ થશે નહિ હવે શ્યામા શબ્દ ઉપમેયનું અર્થાત ગૌત્રનું અભિધાન કરે તે રાત્રીથા એ ગાકારાન્ત સમાસ થશે. अथ त्वेकविभक्तित्वाद् गुणत्वाद् वोपसर्जनम् । . नैवं तित्तिरिकल्माष्यामिष्टः स्त्रीप्रत्ययो भवेत् ।।४११।। અથવા ફયામાં શબ્દ, સમાન વિભક્તિમાં હેવાને કારણે અથવા ગૌણ હોવાને કારણે ઉપસર્જન છે, એમ માનીએ તો પણ રિત્તિરિશ્રમથી પ્રગમાં આવશ્યક એ સ્ત્રીલિંગને પ્રત્યય પ્રાપ્ત થશે નહિ. (૧૧) ૪૯ત્રીયામાં સમાજમાં શામા શબ્દ પ્રવિમ િવાપૂર્વનિવાસે (૧.૨.૪૪ પૂર્વનિપાત સિવાયની એક વિભક્તિને ઉપસર્જન કહેવામાં આવે છે) મૂત્રનિયમ પ્રમાણે વિગ્રહવાકયમાં પણ સમાન વિભક્તિમાં પ્રાપ્ત થાય છે. બીજુ શત્રી એવા ઉપમાનના અનુલક્ષમાં શ્યામાં ઉપમેય ગૌણ છે. આ બનને કારણેસર શ્યામા શબદને ઉપસર્જન પદ ગણી શકાય. લૌકિક અર્થમાં પ્રધાનથી ઊતરતી કક્ષાનું હોય તેને ઉપસર્જન કહેવાય છે, પરંતુ શાસ્ત્રીય અર્થમાં પ્રથમ વિભક્તિ વડે નિર્દેશાતો શબ્દ જ ઉપસાજન ગણાય છે. પુરાઃ સમાસમાં લૌકિક દૃષ્ટિએ પુરુષ શબ્દનો અર્થ મુખ્ય છે પરંતુ શાસ્ત્રીય દષ્ટિએ પુરુષ શબ્દ ઉપસર્જન છે. પુણાગ્ર: સમાસ સમિત દવાઘાયિમિ: સામાન્ય પ્રયા (૨.૧.૫૬, ઉપમેય વાચક સુબંતને વ્યાઘ્ર વગેરે શબ્દો સાથે તપુરુષ સમાસ થાય છે, જે સાધારણ ધર્મને પ્રયોગ ન થયો હોય તો) પ્રમાણે થશે. બીજાં ઉદાહરણે વારિક્ષા, પૂર્વાય: પિવી વગેરે છે. વા-૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy