SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ થાકયષદીય કેટલીકવાર લૌકિક અર્થમાં અને શાસ્ત્રી દષ્ટિએ ઉપસર્જનને એકસરખું સમજવામાં આવે છે, જેમકે નિષ્ઠૌશામ્નિ:। અહીં. વિગ્રહવાકય નિયંત:, નિર્પત, નિર્ણતેન એમ નિઃ બદલાશે પરંતુ કૌશાઝ્યામાં ફેરફાર નહિ થાય. લૌકિક અર્થમાં તેમજ શાસ્ત્રીય દૃષ્ટિએ જૌશાસ્ત્રી શબ્દ ઉપસન છે પરંતુ વિત્તિ ચાપૂવૅનિવાસે ! (૧.૨.૪૪) સૂત્ર નિયમ દ્વારા સમાસમાં તેને પ્રથમામાં મૂકયા નથી ૬૧૮ રાસ્ત્રીયામા સમાસમાં યામા શબ્દ માત્ર લૌકિક અર્થમાં જ ઉપસન અની શકશે અને તેથી શસ્ત્રીયામ: ચૈત્ર: 1 એવે પ્રયાગ થઈ શકશે. તેમ છતાં તિત્તિરિમાવી । (તેતર જેવી કામરચિતરી) સમાસમાં સ્ત્રીપ્રત્યય કીલ્ લાગી શકશે નહિ. અહીં તિત્તિરિ એવા પુલિંગ ઉપમાન શબ્દ સાથે માથી શબ્દનું સામાનાધિકરણ્ય પ્રાપ્ત થતું નથી. તેથી સ્ત્રીપ્રત્યયાન્ત કમાવીને બદલે માપ શબ્દ સાથે તિત્તિરિ ના સમાસ કરવામાં આવતાં સ્ત્રીપ્રત્યય ટાર્ લાગશે અને તિત્તિરિન્નાવા એવેા સમાસપ્રયેગ થશે. એ જ પ્રમાણે જુમ્માોદિની 1 (ધડાનાં ઠીકરાં જેવી લાલ)માં પણ વર્તાતાતૂ૦ ૬.૧.૩૧ ) પ્રમાણે કત્ લાગશે નહિ, આવા અનિષ્ટ પ્રયેાગેા અટકાવવા માટે ભાષ્યકારે જણાવ્યુ` છે કે વિસર્જિ उपसर्जनान्यप्येवंविधानि भवन्ति । तित्तिरिकल्माषी, कुम्भकपाललोहिनी अनुपसर्जनलक्षण इकारो ન પ્રાપ્નોતિ । હસ્વકાર્ય માં શાસ્ત્રીય સર્જનનું ગ્રહણ થાય છે, લૌકિકતું નહૈિં અને શાસ્ત્રીય અને લૌકિક વ્યવહાર કરતી વખતે શાસ્ત્રવ્યવહાર પ્રમાણે શાસ્ત્રીય કાય કરવું (કૃત્રિમા નૃત્રિમયો: હૃત્રિમ વા સંપ્રત્યયઃ ) એવા નિયમ પ્રમાણે લૌકિક ઉપસર્જન લેવાની જરૂ૨ નથી. सति शिष्टवलीयस्त्वाद् बाह्ये ङीषि च सत्यपि । उपमानस्वरो न स्यात् तस्मात् स्त्र्यन्तः समस्यते ||४१२ || પછીથી આવતા સ્વર વધારે અસરકારક હાવાને કારણે સમાસને તેની બહારના લિ'ગનેા પ્રત્યય ઔર્ લાગતા હાવા છતાં, ઉપમાનને સ્વર પ્રાપ્ત થશે નહિ, તેથી સ્ત્રીપ્રત્યય જેને અ ંતે છે તેવું (ઉત્તર) પદ સમાસમાં જોડાશે. (૪૧૨) જો ઉપસર્જનને શાસ્ત્રીય અ་માં નહિ પણ લૌકિક અ ́માં યેાજવામાં આવે તે તિત્તિરીય માળી પ્રયાગમાં સમાસને 31જૂ પ્રત્યય લાગશે નહિ; આ મુશ્કેલી દૂર કરવા તિત્તિર શબ્દને માત્ર શબ્દ સાથે સમાસ થયા પછી તિસિમિાવ એવા સમાસ શબ્દને ૧૬ પ્રત્યય લગાડવા, કારણકે તિત્તિરિયમાણ, કુમાોતિ વગેરે શબ્દે સમુદાયશબ્દો તરીકે જ, ચાક્કસ ર્ગના અ દર્શાવે છે. તે સમાસેામાંના જ્ન્માષાદ્યુિત એવા એકલા શબ્દો રંગવિશેષ દર્શાવતા નથી. ૐીઘ્ર પ્રત્યય લાગવા માટે સમાધાન શોધવા હતાં શિષ્ટ અર્થાત્ પછીથી આવતા સ્વર વધારે અસરકારક બને છે એવા પરિભાષાનિયમ પ્રમાણે ઉપમાનને પૂર્વપદપ્રકૃતિસ્વર થશે નહિ. આ મુશ્કેલી દૂર કરતાં પહેલાં તિત્તિરિ અને માત્ર તે સમાસ કરી પછી પૂ લગાડવાને બદલે સામાન્યધમ વાચક માત્ર શબ્દને 1‰ લગાડી માથી બનાવી પછી ઉપમાનવાચક તિત્તિરિ શબ્દ સાથે સમાસ ફરતાં સતિશિષ્ટ સ્વરના નિયમને કારણે ઉપમાનસ્વર પ્રાપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy